________________
તેવાખ્યા.
- શુદ્ધ રીતે પાણીને ગળી સંખારે જેને હોય તેમાં નાખ, પાણું પણ ઉચિત રીતે પરિમિત વાપરવું, નકામું બગડવું નહિ. એક બીજાનું એઠું પાણી પીવું નહિ એઠું ખાવું નહિ, રસોડાં, પાણુઆરી, ભજન કરવાનાં સ્થાને પ્રકાશવાળાં અને શુદ્ધ રાખવાં જોઈએ. મલીનતાને સર્વથા ત્યાગ કરે જોઈએ, કારણ કે તેમાં સંમૂર્ણિમ છે ઉત્પન્ન થાય છે. દેવસેવા, પ્રતિક્રમણ, સ્વાધ્યાય, સામાયિક, ખાવા પીવા, સૂવા, જંગલ જવા વિગેરે માટે કપડાં અલગ રાખવાં. નાન શુદ્ધ સ્થાનમાં પરિમિત પાણથી દેવપૂજા માટે અને સૂતક વિગેરે કારણે કરવું. અભક્ષ્યને ત્યાગ કરે અને ભય ચીજે પણ ઉપયોગથી વાપરવી. પ્રસંગોપાત્ત દરેક ગૃહસ્થને આ સામાન્ય આચાર પણ બતાવવામાં આવ્યું તે ભૂલવા જેવું નથી. જ્યાં સુધી જેનમાર્ગનુસારી ઉપર્યુક્ત તમામ નૈતિક આચારનું પાલન કરવામાં ન આવે ત્યાં સુધી તે ગૃહસ્થ શ્રાવકના ત્રતરૂપ કલ્પવૃક્ષના ફલને આસ્વાદ લેવા ભાગ્યશાળી બની શકે જ નહિ, તેમ તે ગૃહર ધમને લાયક પણ થઈ શકે નહિ. માટે ધર્મને ચોગ્ય થવા માટે દરેક ગૃહસ્થ આ ઉપર્યુંકત આચાર પાળવાને
ગૃહસ્થને વિશેષ આચાર, જીવ, અજીવ વિગેરે પદાર્થો, અથવા દેવ, ગુરુ અને ધર્મ–તેના ગ્રંથાર્થ સ્વરૂપનું–જેવા પ્રકારનું હોય તેવા સ્વરૂપનું યથાર્થ રીતે સ્વયમેવ અથવા ગુરૂગમ પૂર્વક જ્ઞાનસંપાદન કર્યા બાદ તેના ઉપર જે શ્રદ્ધા કરવી તેનું નામ સમ્યગ દર્શન કહેવાય છે. કેટલાક ગ્રહ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org