________________
જૈનદર્શન.
૪૩૫
તે કથન પણ યુક્તિશૂન્યતાને જ પરિચય આપનાર છે, કેમકે જેમ વરના સ્પર્શથી પરિગ્રહને દેષ લાગે છે, તેમ ભૂમિ વિગેરેને સ્પર્શ થવાથી સમવસરણમાં ચાંદી, સુવર્ણ વિગેરેને સ્પર્શ થવાથી અથવા કેઈ સેનાના મંદિરમાં જવાથી ત્યાં તેને સ્પર્શ થવાથી તથા વસ્ત્રને ધારણ કરનારા રાજા, મહારાજા, શેઠ, સાહુકાર વિગેરેના વસ્ત્રને સ્પર્શ માત્ર જતાં આવતાં માર્ગમાં થવાથી અને દેવતાઓ વિગેરે પણ વસ્ત્ર સહિત પરિષદુમાં આવેલા હેવાથી તેને પણ સ્પર્શ થવાથી પરિગ્રહને દેષ તે જરૂર લાગવાને, અને પરિગ્રહ દોષ આવે, ત્યારે મુક્તિ તે આકાશપુષ્પ સમાન સમજવી, માટે વસ્ત્રને ખાલી પ પણ પરિરૂપ છે, એ વાત તે વધ્યા પુત્ર સમાન સમજવી.
“જીવની ઉત્પત્તિનું કારણ હોવાથી વસ્ત્ર પરિગ્રહરૂપ છે, આ પક્ષમાં તે શરીર પણ કૃમિ વિગેરે ની ઉત્પત્તિનું કારણરૂપ હેવાથી વસ્ત્રની માફક તેને પણ ત્યાગ જરૂર થે જોઈએ, માટે આ પક્ષ પણ સ્પર્શ કરવા લાયક નથી.
પૂશરીરમાં સારી રીતે યતના થતી હોવાથી જીવેની ઉત્પત્તિ થતી નથી, માટે શરીરને ત્યાગ કરવાનું શું કારણ છે? અને વસ્ત્ર તે તેવાં ન હોવાથી તેને ત્યાગ જરૂર કરે જોઈએ.
ઉ૦ આ કથન પણ અજ્ઞાનિ મૂઢ લોકોને સમજાવવા લાયક છે, કેમકે જેવી રીતે શરીરમાં ચેતનાને સાંભવ છે, તેના કરતાં પણ વસ્ત્રમાં ઘણે યતનાનો સંભવ હોવાથી જીવની ઉત્પત્તિને તે બિલકુલ સંભવ હોઈ શકે જ નહિ. કિંચ શ. રીરમાં તે ઘણું યતના કરવા છતાં પણ સાત ધાતુમય છે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org