SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૬ તવાખ્યાન, આ બેમાંથી કેઇ પણ નહિ રહેવાથી ઘટ-દાન્ત ઉભયવિકલ સમજવું. ‘શિવદત્તની માફક વસ્તૃત્વ-હેવાથી દેવદત્ત પણ રાગાદિદેવાળે છે.” આ ઠેકાણે શિવદત્ત-દાન્સમાં રાગ, દ્વેષ, મેહ વિગેરે દેશે સંદિગ્ધ છે, કારણ કે બીજાના મનના વિકારે આપણી અપેક્ષાએ પક્ષ છે, અને રાગ વિગેરે દેશનું અવ્યભિચારી લિંગ પણ જોવામાં આવતું નથી. માટે શિવદત્તદષ્ટાન્ત સંદિગ્ધસાધ્યધર્મવાળું સમજવું. મિત્રની માફક રાગ વિગેરે દે હોવાથી આ વ્યકિત મરણ ધર્મવાળી છે.” આ મૈત્રદાન્તમાં રાગ, દ્વેષ વિગેરે સાધનને સંશય હોવાથી સંદિગ્ધસાધનધર્મવાળું દાન્ત સમજવું. મુનિની માફક રાગ વિગેરેને સદ્ભાવ હોવાથી આ વ્યક્તિ સર્વજ્ઞ નથી.” આ ઠેકાણે મુનિરૂપ દષ્ટાંતમાં સાધ્ય અને સાધન એને સંશય હેવાથી ઉભયધર્મવાળું આ દષ્ટાન્ત સમજવું. પિતાને ઈષ્ટ વ્યક્તિની માફક વકતૃત્વ હવાથી અમુક વ્યક્તિ પણ રાગાદિષવાળી છે. આ ઠેકાણે પિતાને અભીષ્ટ વ્યક્તિરૂપ દષ્ટાન્તમાં જે કે વકતૃત્વ અને રાગ, દ્વેષ વિગેરેને સદભાવ જોવામાં આવે છે, તે પણ જે જે વક્તા હોય તે તે રાગાદિષવાળા છે એવી વ્યક્તિ સિદ્ધ થઈ શકતી નહિ હોવાથી તે પ્રાન્ત અનન્વય જાણવું. ઘટની માફક કાર્યરૂપ હોવાથી શબ્દ અનિત્ય છે. આ ઠેકાણે ઘટદૃષ્ટાતમાં જે કે વ્યાપ્તિસિદ્ધ છે તે પણ વાદીએનહિ બતાવેલી હોવાથી અપ્રદર્શિતાન્વયરૂપ દષ્ટાન્ત સમજવું. કાર્યરૂપ છેશથી શબ્દ અનિત્ય, છે જે અનિત્ય હોય તે કાર્ય હાય, વટી માફક આ ઠેકાણે જે જે કાર્ય હોય તે તે આનત્ય કહેવાય Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005320
Book TitleTattvakhyan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1924
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy