________________
જૈનદર્શન.
૧૩૫
-
સ્વધર્મના વ્યવહારમાં પરપર્યાય પતે કારણરૂપ હોવાથી તેને પણ સંબન્ધ અસત્વરૂપથી તેમાં જરૂર માનવે જોઈએ. કિંચ, દરેક વસ્તુ પ્રતિનિયત સ્વભાવવાળી હોય છે અને પ્રતિનિયત સ્વભાવ પણ પ્રતિયેગી તથા તેના અભાવરૂપ બંને નિમિત્તને મળવાથી જણાઈ આવે છે. જ્યાં સુધી પ્રતિયેગીનું જ્ઞાન ન થાય ત્યાં સુધી તેના અભાવનું જ્ઞાન પણ વાસ્તવિક રીતે થઈ શકવાનું જ નહિ. ભાવાર્થ –પટના પર્યામાં પણ ઘટના પ્રતિવેગી પાછું રહેવાથી પટ વિગેરેના પયયના જ્ઞાન સિવાય ઘટનું તથા ઘટની સામગ્રીનું યથાર્થ રીતે જ્ઞાન થવું અશકય છે. એ વાત દરેક વ્યક્તિએ સ્યાદ્વાદ સમજવામાં ખ્યાલમાં રાખવી. માટે પટ વિગેરેના પર્યાયે પણ ઘટના સંબન્ધી છે એ વાત સુનિશ્ચિત થઈ. અપચ, પ્રિ સુદું મરતોતિ રથયાત-આ ન્યાયને આશ્રય લઈ યુક્તિસિદ્ધ વાતને પણ અનુમાન પ્રમાણ દ્વારા દઢ કરવામાં આવે છે. જેના અભાવના જ્ઞાનમાં જેના ભાગનું જ્ઞાન થાય તે તેને સંબધી છે. જેવી રીતે ઘટના કબુગ્રીવારૂપ આકાર વિગેરે પર્યાયે પટ વિગેરેના પર્યાયની અનુપલબ્ધિમાં (અભાવ દશામાં) યથાર્થ રીતે જાણી શકાતા નથી, માટે તે તેના સંબન્ધી છે એમ જરૂર માનવું જોઈએ, સાથે પટ વિગેરેના પર્યાય પણ ઘટના સંબધી છે અને પરપર્યાયે પણ સ્વપર્યાયથી અનન્તગુણ છે. એમ માનવું જોઈએ. સ્વપરપર્યાયે પણ દરેક દ્રવ્યની સાથે સંબંધ ધરાવતા હોવાથી તે પણ દ્રવ્યના પરિણામરૂપ છે. આ વાતનું સ્પ- . કિરણ આચારાંગ સૂવ (પ્રથમ અંગોમાં પણ છે –
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org