________________
જૈનદર્શન.
૪૧૧ '
ઊંચે, નીચે અને તિરછી ગતિ થાય છે. જેમ અગ્નિને દાહક સ્વભાવ છે તે પણ તેની ઉપર રાખ નાખી દબાવવાથી તે તાપ ઉપજાવી શકતું નથી, તેમ છવરૂપી તિને ઊર્વગમન સ્વભાવ છે, તે પણ કર્મરૂપી રાખ ઉપર આવવાથી તે સ્વભાવને તિભાવ થાય છે. અને કર્મજન્ય સ્વભાવને આવિર્ભાવ થવાથી તેના અનુસાર ગમન કરી પિતાના સ્વભાવને પ્રગટ કરે તેમાં કંઈ પણ આશ્ચર્ય જેવું નથી.
પ્ર. જ્યારે ઊર્ધ્વગમન સ્વભાવ જ છે, ત્યારે લોકાન્તથી પણ ઉપર કેમ ગમન થઈ શકતું નથી?
ઉ૦ સપૂર્ણ સામગ્રી સિવાય કાર્ય કદાપિ થઈ શકે જ નહિ તેમ ગતિ પણ કાર્યરૂપ હોવાથી જ્યાં સુધી સંપૂર્ણ કારણસામગ્રી ન મળે ત્યાં સુધી આગળ ગમન કેવી રીતે થઈ શકે? જીવને ઊર્ધ્વગમનમાં ગતિ પરિણામ ઉપાદાન કારણ છે, જીવ પિતે નિર્વતૈક કારણ અને આકાશ વિગેરે નિમિત્ત કારણ છે, તે પણ અપેક્ષિત કારણરૂપ ધર્માસ્તિકાય આગળ ન હોવાથી કારણની વિકલતાને લઈને કાર્ય ન થાય, તેમાં કંઈ પણ દેષાપત્તિ નથી. અને ધર્માસ્તિકાય ગતિમાં કારણ છે, એ સંબંધિ અજીવ તત્તવન નિરૂપણમાં તથા દ્રવ્યપ્રદીપમાં વિવેચન કરેલું હોવાથી અત્ર કરવામાં આ વતું નથી.
પ્રહ કર્મોના અભાવમાં પૂર્વપ્રયાગ વિગેરે દષ્ટાન્ત આપી જીવનું ઉર્ધ્વગમન સિદ્ધ કર્યું, તે પણ સર્વથા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org