SearchBrowseAboutContactDonate
Page Preview
Page 617
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૦ તત્ત્વાખ્યાન. ડાવાથી તેની આગળ ગમન થાય જ કેવી રીતે ? માટે અસ ંગ ભાવ દૃષ્ટાન્ત પણ લેાકાન્ત ગમનમાં સારી રીતે સાધનરૂપ છે. તથા જેમ એરડાના બીયાં તાપથી અન્યનનાં સૂકાવાથી પેાતાની મેળે જ ઉચાં જાય છે, તેમ જીવનાં પણ ક રૂપી બન્યના જ્યારે ધ્યાનાગ્નિ વિગેરેના તાપથી સૂકાઈ જાય છે, ત્યારે જીવ પણ ઊ લેાકાન્ત સુધી જાય છે. આ અન્યછેદનું દૃષ્ટાન્ત મુકતાત્માને લેાકાન્ત . સુધી ગમનમાં સાધનરૂપ છે. તથા જેમ ગુરુતાને લઈને પત્થર, લેતું, માટી વિગેરેનુ સ્વભાવથી અાગમન થાય છે, તથા વાયુનુ* ગુરુ લઘુપણાને લઈને સ્વભાવથી તિરછું ગમન થાય છે, તથા અગ્નિ, ધૂમરેખા વિગેરેનું લઘુપણારૂપ સ્વભાવથી જ ઊર્ધ્વગમન છે; તેમ જીવને પશુ કુદરતી ઊર્ધ્વગમનના સ્વભાવ છે અને પુદ્ગલને અધેાગમન સ્વભાવ છે. માટે જીવને ઊધ્વગમનમાં સ્વભાવ પણ કારણ છે. પ્ર॰ જ્યારે જીવના ઊધ્વગમનના સ્વભાવ જ છે, ત્યારે સ‘સારાવસ્થામાં નરકાદિ ગતિમાં નીચે ગમન, તિરછા લેકમાં તિરછુ ગમન અને દેવલેાકમાં ઊધ્વગમન થાય છે તેનુ શું કારણ ? ઉ૦ સ’સારાવસ્થામાં જીવની સાથે ક્રમના સ'મા હાવાથી જેવા પ્રકારની સામગ્રી દ્વારા જેવુ... આયુષ્ય - ધેલુ હાય તેવા આયુષ્યકમ રૂપ વિભાવને લઇને તેવા પ્રકારની Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005320
Book TitleTattvakhyan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1924
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy