SearchBrowseAboutContactDonate
Page Preview
Page 548
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનદર્શન. વિગેરે ક્રિયાઓ શરીર દ્વારા કરવાથી શરીરથી અશુભ કર્મો આવે છે. આ સંક્ષેપથી આસવનું નિરૂપણ સમજવું. વિશેષ જિજ્ઞાસુએ તવાર્થવૃત્તિ, વિશેષાવશ્યક, ભગવતીસૂત્ર વિગેરે ગ્ર અવલકવા. પ્રય બ થયા સિવાય આસવની ઉપપત્તિ કદાપિ થઇ શકવાની જ નહિ, અને “આસવની પહેલાં પણ બન્ધ વિદ્યમાન છે. એવું માનવામાં આવે તે આસ બન્ધનું કારણ છે એ કથન અયુક્ત કરવાનું. નિયમ પણ લેકમાં એ છે કે જે જેનું કારણ હેય, તે તેના અભાવમાં કદાપિ પેદા થઈ શકે જ નહિ. જેમ પુત્રનું કારણ પિતા હોવાથી તેના અભાવમાં પુત્રની ઉત્પત્તિ થઈ શકતી નથી, તેમ બન્ધનું કારણ આસવ હેવાથી આસવની પહેલાં બન્ધની સત્તા બીલકુલ સંભવી શકે જ નહિ, માટે આસવની ઉપપત્તિ થવી જ દુર્ઘટ છે. ઉ૦ ઉપર્યુક્ત કથન યુકિતવિકલ હેવાથી આદરણીય નથી. જેમ બીજમાં પહેલાના અંકુરની અપેક્ષાએ કાર્યપણું છે. અને તેથી આગળ થનાર અંકુરની અપેક્ષાએ કારણપણું છે. અ તેથી આગળ થનાર બીજની અપેક્ષાએ કારણ પણું છે. તેમ આસવમાં પણ પૂર્વના બન્ધની અપેક્ષાએ કાર્યપણું છે, અને તેથી આગળ થનાર બન્ધની અપેક્ષાએ કારણુપણું છે. એવી રીતે બન્યમાં પણ પૂર્વના આસવની અપેક્ષાએ કાર્ય પણું અને તેથી આગળ થનાર આસવની અપેક્ષાએ કારણપણું છે, માટે આપસમાં એકબીજામાં કાર્ય-કારણુપણું હોવાથી બીજ-અંક Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005320
Book TitleTattvakhyan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1924
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy