________________
૩૪૦
તત્ત્વાખ્યાન,
છે, ઉપર્યુક્ત આસવના મૂલ બે ભેદ છે. શુભ અને અશુભ. તેમાં શુભ કર્મને આવવાના કારણરૂપ શુભ પરિણામનું શુભ આસવ નામ છે. અને અશુભ કર્મને આવવાના કારણરૂપ અશુભ પરિણામનું અશુભ આસવ નામ સમજવું–અર્થાત શુભ આસવનું પુણ્ય નામ છે અને અશુભ પાપ નામ છે.
# ' હવે કયા કારણથી શુભ કર્મ આવે છે, અને કયા કાર
થી અશુભ કમ આવે છે, તે પણ પ્રસંગોપાત્ત સમજાવવામાં આવે છે–
મૈત્રી, પ્રમેહ, કરુણ્ય અને માધ્યચ્ચ આ ચાર ભાવનાવાળા મગ દ્વારા શુભ કર્મો જ આવવાનાં અને મિથ્યાત્વ, અવિરતિ, કષાય વિગેરેના અધ્યવસાયવાળા મને ગદ્વારા અશુભકર્મો જ આવે છે.
વાસ્તવિક જ્ઞાનદ્વારા વસ્તુને પરિચય કર્યા બાદ બીજાને ઉપદેશ દ્વારા સમજાવવામાં જે વચનને પ્રયોગ કરે તેવા વચનાગ દ્વારા શુભ કર્મો આવે છે.
ગાલિ પ્રદાન, કલેશ કરે, જૂઠા આક્ષેપ વિગેરે તમામને અશુભ વાચિક આસવનાં કારણે સમજવાં.
સાવધાનતા પૂર્વક શરીર દ્વારા પ્રમાર્જન, પ્રતિલેખન વિગેરે ધાર્મિક ક્રિયાઓ કરવાથી શારીરિક શુભ આસ આવે છે. અર્થાત્ શરીરથી શુભ કર્મો આવે છે. જ નિરન્તર છેદન, મેદન, તાડન, તર્જન, આરબ, સમારંભ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org