________________
જૈનદર્શન.
ક્રિંચ આપે જે પ્રથમ જણાવ્યુ છે કે જે અનાદિ હોય, તેના ખીલકુલ વિનાશ થાય જ નહિ.’ તે વાત પણ મનાય તેમ નથી. કારણ કે પ્રાગભાવને અનાદિ માનવા છતાં પણ તેના વિનાશ તે આપ લોકો જરૂર માનેા છે ત્યારે અનાદિના ખીલકુલ નાશ થતા જ નથી. એવા નિયમ કર્યાં રહ્યા ? તથા સુવર્ણને માટીના સૉંચાગ જેમ અનાદિકાલના સુવર્ણની ખાણમાં છે. તે પણ તેને બહાર કાઢી ક્ષાર, પુટપાક વિગેર પ્રયેગા કરવાથી માટીના સંચાગને નાશ થવાથી સ્વચ્છ સુવર્ણ અલગ થાય છે, માટે અનાદિ હોય તેને વિનાશ થાય નહિ, એ વાત અન્નબુદ્ધિપણાને સૂચવનાર છે.
પ્ર૦ શગ વિગેરે ધર્માં મિ આત્માથી જૂદા છે ? કે તે સ્વરૂપ જ છે અર્થાત્ અભિન્ન છે ? આ એ પ્રશ્નને પૂછવામાં આવે છે, તેમાં પ્રથમ પક્ષ માનવામાં તે મુક્ત આત્માની માફક દરેકમાં વીતરાગપણાના પ્રસંગ આવવાના. કેમકે જેવી રીતે મુક્ત આત્મા રાગાદિથી સર્વથા ભિન્ન છે, તેમ સંસાર આત્મા પણ જ્યારે તેથી ભિન્ન છે, ત્યારે એકને વીતરાગરૂપે માનવા અને બીજાને નહિ, તેનું શું કારણ ? માટે પ્રથમ પક્ષ માની શકશા જ નહિ, હવે રહ્યા બીજો પક્ષ; તેમાં પણ રાગાદિને ક્ષય થવાથી તેનાથી અભિન્ન એવા આત્માના પણ જ્યારે વિનાશ થવાના ત્યારે મુક્તિ મળવાની જ કેને ? તેના વિચાર એકાન્તમાં એસી જરૂર કરશે, માટે કાઇ પણ રીતે આપ લેાકેાને મુક્તિ મળવાની જ નઠુિ, તે પછી અનુષ્ઠાન વિગેરે કરવાની શી જરૂર ?
Jain Educationa International
૪૦૭
For Personal and Private Use Only
www.jainelibrary.org