SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાખ્યાન–ઉત્તરાર્ધ. - “જડ પદાર્થોને અને કર્મલિપ્ત અશુચિ પદાર્થોને પણ બ્રહ્મરૂપ માનવા ” આવી વિચિત્ર માન્યતાઓમાં અથવા સ્વીકારેલા પદાર્થોમાં કયે બુદ્ધિશાળી શ્રદ્ધાળુ બને ? અત્ર જે વિચાર કરવામાં આવ્યું છે, તે તેમની યુક્તિ પર ધ્યાન આપી કરવામાં આવ્યો છે. - વરસ્તુસ્થિતિ વિચારતાં વેદાન્તી લેકે અદ્વૈતવાદીઓના આશયથી ઘણું દૂર છે. કારણ કે-મહર્ષિ અસત્યવાદ પષતા નથી. મહર્ષિના વિશુદ્ધ આશયને સમજ્યા વિના અને ભ્રમજાળમાં ફસાવવાની ચેષ્ટા કરનાર મનુષ્ય ભવભ્રમણ સિવાય અન્ય કોઈ પણ ફળ પ્રાપ્ત કરી શકતા નથી. મહર્ષિને આશય. अन्ये व्याख्यानयन्त्येवं समभावप्रसिद्धये । अद्वतदेशना शास्त्रे निर्दिष्टा न तु तत्त्वतः ॥ -શાસ્ત્રવાર્તાસમુચ્ચય પ. ૩૦૪ શ્લ૦ ૮ ભાવાર્થ-અન્ય વ્યાખ્યાકારો એવી વ્યાખ્યા કરે છે કે શાસ્ત્રમાં દર્શાવેલી અદ્વૈત દેશના સમભાવની પ્રકૃષ્ટ સિદ્ધિ માટે છે, પરંતુ વારતવિક નથી. પ્રપંચમાં અવિઘાને વિકાસ દર્શાવવાથી એમ સૂચવે છે કે શત્રુ-મિત્ર, પિતા-પુત્ર વિગેરે વિષયક રાગ-દ્વેષ પણ મોક્ષના પ્રતિબન્ધરૂપ છે. આ હારા પિતા છે, હું તેને પુત્ર છે, આ મહારે પુત્ર છે, હું તેને પિતા છું, આ હારી વહાલી Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005320
Book TitleTattvakhyan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1924
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy