________________
મીમાંસકદર્શન.
સમસ્ત જગત્ બ્રહ્મરૂપ જ છે, બ્રહ્મથી ભિન્ન પ્રકૃતિસ્વરૂપ અથવા પરમાણુસ્વરૂપ નથી.
ઉપર દર્શાવેલ વિચાર કેટલે અંશે સત્ય છે, તે પર વિચાર કરીએ– સમસ્ત ઇનામાં અથવા આધુનિક મતામાં પ્રસિદ્ધ જ છે કે-જેવુ' ઉપાદાનકારણ હોય, તેવું કાય થાય; પર’તુ ઉપાદાનકારણુથી વિલક્ષણુ કાર્ય થાય એવું કાઇ માનતુ નથી. કાળી માટીથી કાળા જ ઘડો થાય લાકડાથી લાકડાનું કપાટ, સાનાથી સેાનાની વીંટી, ગાયથી ગાય, ઘેાડાથી ઘેાડા થાય, પરરંતુ તેથી વિલક્ષણ કાળી માટીથી ધાળા ઘડા, લાકડાથી લાઢાનુ કપાટ, ગાયથી ઘેાડા, ઘેાડાથી કૂતરા ઉત્પન્ન થતા નથી. એ સર્વ કાર્ય બુદ્ધિશાળી સમજે છે. આ હકીકત – બાળગોપાળ સર્વત્ર સુપ્રસિદ્ધ છે. આમ હોવા છતાં વેદાન્તમાં તેથી વિરુદ્ધ માન્યતા જોવામાં આવે છે. તેમના મતમાં શુદ્ધ શુચિ-નિત્ય-આનન્દ-ચિન્મયસ્વરૂપ બ્રહ્મરૂપ ઉપાદાનકારણથી અશુદ્ધ-અશુચિ-અનિત્ય-સુખ-દુઃખ-અજ્ઞાનસ્વરૂપી ચેતનજગત્ અને તેથી વિપરીત જડરૂપ જગતની ઉત્પત્તિ મનાય
છે. એ જ આશ્ચય છે.
ब्रह्मणः सर्वभूतानि जायन्ते परमात्मनः । तस्मादेतानि ब्रह्मैव भवन्तीत्यवधारयेत् ॥
—અપરે:ક્ષાનુભૂતિ તેાત્રશ્લા ૪૪
Jain Educationa International
૭૧'
ભાવાર્થ :— પરમાત્મા—બ્રહ્મથી સર્વ ભૂતા ઉત્પન્ન થાય છે, તેથી એ ભૂત પણ બ્રહ્મ જ છે, એમ નિશ્ચયથી માનવુ,
For Personal and Private Use Only
www.jainelibrary.org