________________
તજ્યાખ્યાન.
તથા સામાન્ય સત્તાની અપેક્ષાએ મનુષ્યત્વરૂપ વિશેષ સત્તાથી ચુકત વસ્તુના બેધને અવગ્રહ કહેવામાં આવે છે અને ત્યાર બાદ અવગ્રહ દ્વારા ગ્રહણ કરેલ મનુષ્યત્વ જાતિવ ળી વ્યક્તિ ન ભાષા, વેષ, આકાર વિગેરે દ્વારા વિચાર કરે છે આ
વ્યક્તિ કયા દેશની હેવી જોઈએ. એવી રીતે તેજ વ્યકિતને વિશેષરૂપથી જાણવાની જિજ્ઞાસાને ઈહા કહેવામાં આવે છે. આવા પ્રકારની ઈહાને સંશયરૂપ સમજવી નહિ, કારણ કે સંશયની અંદર તે સાધક-બાધક કેઈ પણ પ્રમાણ ઉપસ્થિત ન હોવાથી કઈ પણ પદાર્થના નિર્ણયની ઈચ્છા જ થતી નથી, અને ઇહાની અંદર તે ભાષા, વેષ, આકાર વિગેરે સાધક પ્રમાણે પદાર્થને વિશેષરૂપથી સિદ્ધ કરવા માટે મળતાં છેવાથી વિશેષની જિજ્ઞાસા થાય તે વાત સંભવિત છે. કિચ, ઈહા તે સંશયના ઉત્તરકાલમાં થવાવાળી હવાથી કથંચિત આપસમાં કાર્ય–કારણભાવ પણ સંભવી શકે છે. માટે સંશય અને ઇહાને ભેદ સમજ. જે પદાર્થને નિર્ણય કરવા પ્રથમ જિજ્ઞાસા થઈ હતી, તેને સાધન પ્રમાણે દ્વારા ચેકસ કરવું જે આ મનુષ્ય અમુક દેશને જ છે, અમુક દેશને નથી. આવા પ્રકારના નિશ્ચયાત્મક જ્ઞાનને અપાય કહેવામાં આવે છે. " અપાય દ્વારા નિર્ણત પદાર્થમાં જે સતત ઉપગ રાખવિ અર્થાત્ તેને દઢરૂપે ધારણ કરવું તે ધારણ કહેવાય. આ ઉપર્યુકત વ્યાવહારિક પ્રત્યક્ષના ત્રણ ભેદ પણ બીજી રીતે બતાવવામાં આવે છે. ઈન્દ્રિયપ્રત્યક્ષ, અનિન્દ્રિય પ્રત્યક્ષ અને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org