________________
જૈનદર્શન.
ઉભયપ્રત્યક્ષ એકે ઇન્દ્રિય જીથી લઈને જેને મન નથી એવા અસંજ્ઞી પંચેન્દ્રિય સુધીના જીવને કેવલ ઇન્દ્રિયપ્રત્યક્ષ જ હોય છે. જેને જેટલી ઇન્દ્રિયે હેય તેને તે દ્વારા પ્રત્યક્ષ થાય છે. વલી વિગેરેને ઘસંજ્ઞા દ્વારા વાડ ઉપર ચઢવાનું જ્ઞાન થાય છે. એકાન્તમાં અંધારામાં બેઠેલા મનુષ્યને ઈન્દ્રિચેનો વ્યાપાર બીલકુલ નથી તે પણ પૂર્વે અનુભવેલા પદાર્થોનું સ્મરણ થતું હોવાથી કેવલ મનદ્વારા સંજ્ઞી પંચેન્દ્રિએને જે સ્મૃતિજ્ઞાન થાય છે તે અનિષ્ક્રિય પ્રત્યક્ષ કહેવાય. તથા ઈન્દ્રિય અને મને દ્વારા જે ઘટ, પટ વિગેરેને અનુભવ થાય તે ઉભય પ્રત્યક્ષ કહેવાય. આવા પ્રકારના વ્યાવહારિક પ્રત્યક્ષની ઉત્પત્તિ પણ દરેક કાર્યની માફક બાહા અને આભ્યન્તર સામચીને આધીન છે તે સમજાવવામાં આવે છે. જે ઇન્દ્રિયદ્વારા જે જ્ઞાન ઉત્પન્ન કરવું હોય તે જ્ઞાનનું આવારક જે કર્મ તેના ક્ષપશમરૂપ ભાવેન્દ્રિય તથા વયન્તરાય કર્મને ક્ષ૫શમ વિગેરે આભ્યન્તર કારણે અને નિવૃત્તિ, ઉપકરણરૂપ દિવ્યેન્દ્રિયે, આ લેકગ્ય દેશમાં પદાર્થનું અવસ્થાન, મનનું આવ્યાક્ષેપ પણું વિગેરે બાહ્ય કારણે આ બને કારણે મળવાથી વ્યાવહારિક પ્રત્યક્ષને આવિર્ભાવ થાય છે. એવી રીતે દરેકની બાહ્ય આભ્યન્તર સામગ્રીને વિચાર કરી લે.
પક્ષપ્રમાણુનું નિરૂપણ. * ઇદ્ધિ અને મન વિગેરે પરની અપેક્ષા દ્વારા આત્માને જે બેધવિશેષ થાય તે પક્ષપ્રમાણ કહેવાય. અર્થાત્ જે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org