________________
જૈનદર્શને.
સલ પ્રત્યક્ષનું સ્વરૂપ, સમ્યગદર્શન, સમ્યગ જ્ઞાન, સમ્યક્ઝારિત્રરૂપ ઉત્કૃષ્ટ આભ્યન્તર સામગ્રી, અને આર્યદેશ, જિનકાલિક મનુષ્યભવ, પ્રથમ સહંનન વિગેરે બાહ્ય સામગ્રી આ બંને પ્રકારની ઉત્કૃષ્ટ સામગ્રીના વશથી સંપૂર્ણ ઘાતકર્મને ક્ષય થવાથી સૂમ, ભાદર, પ્રકટ, વ્યવહિત વિગેરે તમામ અરૂપી કાલેકને વિશેષરૂપથી સાક્ષાત્કાર કરાવવાવાળું જે જ્ઞાન ઉત્પન્ન થાય તે કેવલજ્ઞાન કહેવાય; જેને આવા પ્રકારનું જ્ઞાન હેય તેજ વ્યક્તિ સર્વજ્ઞ કહેવાય.
સાંવ્યાવહારિક પ્રત્યક્ષનું નિરૂપણ. ઈન્દ્રિય અને અનિન્દ્રિય દ્વારા યોગ્ય સ્થાનમાં રહેલ પદાને વિશેષરૂપથી નિશ્ચય કરાવવાવાળું જે જ્ઞાન હોય તે વ્યાવહારિક પ્રત્યક્ષ કહેવાય. પારમાવિકપણે તે આ જ્ઞાનને પણ પરાક્ષ જ સમજવાનું છે. તેના ચાર ભેદ છે.અવગ્રહ,ઈહ અપાય અને ધારણા. સામાન્ય વિશેષરૂપ વસ્તુને વિષય રૂપે સમજવી. ચક્ષુ વિગેરે ઇન્દ્રિય અને મન તેને વિષયી જાણવું. તે બંનેને ભાન્તિ વગરને જે સંબધ અર્થાત વિષય અને વિષયને રોગ્ય દેશમાં બ્રાન્તિ વિનાને જે સંબન્ધ અને તે દ્વારા ઉત્પન્ન થયેલ તથા પદાર્થના સંપૂર્ણ વિશેષરૂપમાં ઉદાસીન અને કેવલ સત્તામાત્ર વિષયવાળે જે નિરાકાર શોધ અથવા દૂરથી કંઈક માલૂમ પડે છે એ જે નિરાકાર બંધ તેને દર્શન સમજવું, અને તેની પછી તરતજ ઉત્પન્ન થયેલ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org