________________
૩૬૮
તત્ત્વાખ્યાન.
આત રૌદ્ર યાનને રોકી શકાય છે. આવી રીતે પ્રતિપક્ષીના ખલને અટકાવવાથી સ`વર–સામગ્રી પુષ્ટ થાય છે.
સંસારના કારણરૂપ કર્મો ઉપાયથી અથવા પેાતાની મેળે પરિપાક થવાથી આત્માથી જાતાં થાય છે. એવા જે વિચાર કરવા, તે નિજ રાભાવના જાણવી.
પ'ચાસ્તિકાયરૂપ લેાક છે. તેને કોઈએ બનાવ્યે નથી, તેમ કાઇએ પકડી રાખ્યા પણ નથી, ક્રિન્તુ આકાશને અવગાહીને રહેલ છે. એવા જે વિચાર કરવા, અથવા ઉત્પત્તિ, સ્થિતિ, વિનાશરૂપ અનેક પરિણામથી યુક્ત પચાસ્તિકાયરૂપલાક છે. એવે જે વિચાર કરવો, તેને લેાકભાવના કહે વામાં આવે છે.
પુણ્યના ઉદયથી મનુષ્યજન્મ વિગેરે સારી સામગ્રી મળવા છતાં પણ વીતરાગપ્રણીત તન્ત્રામાં શ્રદ્ધાનરૂપ સમ્યગ્ દન દુર્લભ છે. એવા જે વિચાર કરવા, તેને ધિદુલભભાવના કહેવામાં આવે છે.
ધર્મના આલંબનથી જીવે સ’સાર-સમુદ્રમાં પડી શકે જ નહિ, એવા જે વિચાર કરવા, તેને ધર્મ ભાવના કહેવામાં આવે છે.
આવી રીતે વિચાર કરવાથી આસવેના અટકાવ જરૂર થાય છે. માટે ભાવના પણ આસ્રવના નિરોધરૂપ સંત્રરનું ખાસ કારણ છે. એ જરૂર ખ્યાલમાં રાખવુ',
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org