________________
૪૨ ૬
તન્યાખ્યાન.
કિંચ કારણ સિવાય પણ કાર્યની સત્તા જે માનવામાં આવે તે તે કાર્ય કાં તે નિરતર રહેવાનું, અને કાં તે તેને બીલકુલ અભાવ થવાને; અને એમ તે કદાપિ બનતું નથી. પ્રકૃતિમાં સંસારમાં આગમનરૂપ કાર્યનું કારણ તે કર્મ સિવાય બીજું કઈપણ સંભવિ શકે તેમ છે જ નહિ, અને જ્યારે કર્મોને જ ધ્યાનાગ્નિદ્વારા સર્વથા બાળીને વિનાશ કરવામાં આવ્યું, ત્યારે કર્મો તે બીલકુલ રહ્યાં જ નહિ, તે પછી મેક્ષના છ સંસારમાં કેવી રીતે આવી શકે ? તે જણાવશે. જેમ બળી ગયેલા બીજથી અંકુરે પેદા થતા નથી, તેમ કર્મબીજ સર્વથા બળી જવાથી સંસારરૂપી અંકુરે તેથી થાય જ કેવી રીતે ? આ વાતને નીચેને લેક પણ ટેકો આપે છે –
दग्धे बीजे यथाऽत्यन्तं प्रादुर्भवति नाफुरः । कर्मबीजे तथा दग्ये न रोहति भवाङ्कुरः॥१॥
-સ્યાદ્વાદમંજરી પૃ. ૧૮૮ ભાવાર્થ અપાઈ ગયેલે છે, કિંચ જે વ્યક્તિ કર્મોના ક્ષયથી વીતરાગરવરૂપ બની ગઈ, તેને તીર્થને નિકાર જોઈ સંસારમાં આવવાનું સંભવે જ કેવી રીતે ? જેને સન્માનમાં રાગ થતું નથી અને અપમાનમાં દ્વેષ થતું નથી, તેવી વીતરાગ વ્યક્તિને ભલે તીર્થનું અપમાન થાય, યા સન્માન થાય, તે પણ તેને કંઈ લેવા દેવા છે જ નહિ, તે પછી આવવા જવાની તે વાત જ શી કરવી? એક
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org