________________
જૈનદર્શન.
૨૮૫
કરેલું છે. માટે તેને જોઈ પિતાની જીજ્ઞાસા પૂર્ણ કરવી. અત્ર તે ખાલી દિગ્દર્શન કરાવવામાં આવ્યું છે.
જન્મનું નિરૂપણ. જન્મના ત્રણ ભેદ છે. સંમૂર્ણિમ, ગર્ભ અને ઉપપત. હવે આ ત્રણનું સ્વરૂપ સમજાવવામાં આવે છે–
ત્રણ લેકમાંથી કેઈપણ ઠેકાણે પિતાપિતાની ગ્યતા પ્રમાણે દારિક વર્ગણ દ્વારા જે શરીરના અવયવેને બનાવવા; તે સંમૂર્ણિમ જન્મ કહેવાય.
સારાંશ-ઉદ્ધ, અધે અને તિર્જી એમ ત્રણે લેકમાંથી કઈ પણ ઠેકાણે એકેન્દ્રિય વિગેરે જીવનમાંથી જેને જે ગતિને ઉદય હોય તેના અનુસારે પોતપોતાની ચેગ્યતા પ્રમાણે કામણ શરીર દ્વારા દારિક વર્ગણુઓને ગ્રહણ કરી શરીરના અવય જે બનાવવા તેનું નામ સંમૂર્ણિમ જન્મ જાણો. અથવા ગર્ભ કે ઉપપાતની સામગ્રી વિના જે જન્મને ધારણ કરે તેને સંમૂરિઝમ સમજવે.
જે ઠેકાણે શુક તથા શોણિતને આપસમાં એકમેક થવાનું હોય તે ગર્ભ કહેવાય. અથવા માતાએ ખાધેલા આહારને સ્વાધીન કરે તેને પણ ગર્ભ કહેવામાં આવે છે.
દેવતા તથા નારકીના જીનું ઉત્પત્તિનું જે સ્થાન વિશેષ તેને ઉપપાત કહેવામાં આવે છે.
આ ત્રણમાં કંઇક વિશેષતા પણ સમજાવવામાં આવે છે. ગર્ભજ જીવો તથા ઉ૫યાત છની અપેક્ષાએ સંમૂ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org