________________
૨૮૬
તવાખ્યાન.
,
, ,
,
,
,
,
.
.
.
. .
.. .
-
-
છિમ જીવે છેડા આયુષ્યવાળા હોય છે અને તે બેનાં કારણે તથા કાર્યો અપ્રત્યક્ષ છે અર્થાત ચર્મચક્ષુવાળાને જેવામાં આવી શકતાં નથી. અને સંમૂછિમનું કારણ માંસ, મદિરા, માટી, જળ, મલિન ચીજો વિગેરે અનેક છે અને કાર્ય પણ કી, કેડાના શરીર વિગેરે સર્વજન પ્રત્યક્ષ . તથા સંમૂછિમ જન્મની અપેક્ષાએ ગર્ભજન્મમાં વિશેષકાલની પણ અપેક્ષા રહે છે. અને બંનેની અપેક્ષાએ પણ ઉપપાતજન્મવાળા દેવતા, નારકિએ ઘણું લાંબા આયુષ્યવાળા હોય છે. અધ્યવસાયના ભેદથી કર્મોમાં ભિન્નતા અને તેના ભેદથી જન્મમાં ભેદ જાણવે. કેમકે જેવું લોકમાં કારણ શુભકર્મ વિગેરે સામગ્રી હેય અથવા અશુભકર્મ વિગેરે સામગ્રી હોય કાર્ય પણ તેને અનુસારે જ થાય છે. એમાં તે કેઈને પણ વિવાદનું કામ છે જ નહિ. માટે જન્મમાં ભેદ પણ કારણના ભેદથી સમજવા.
ગર્ભજન્મના ત્રણ ભેદનું નિરૂપણું. ગર્ભ જન્મના ત્રણ ભેદ છે. જરાયુજ, અંડજ અને પિતજ. હવે ત્રણેનાં સ્વરૂપ સમજાવવામાં આવે છે.
જાળની માફક ગર્ભની ચારે બાજુએ વિંટાએલ અને માંસ તથા રૂધિર વિગેરે જેમાં વિરતૃત રૂપથી રહેલ હોય, તેને જરાયુ કહેવામાં આવે છે. અને તેમાં જે પેદા થાય તે જરાયુજ કહેવાય. મનુષ્ય, ગાય, ભેંસ, કુતરાં, બિલાડાં વિગેરે જરાયુજ જાણવાં.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org