________________
જેનદન.
૧૩
Aણુક વિગેરે અવયવિના પરમાણુઓમાં કારણે મળવાથી સ્થલપણાને આવિર્ભાવ થાય છે અને જ્યારે તેવા કારણને સંગ થતું નથી ત્યારે પરમાણુમાં સ્થલપણું તિરહિતપણે માનવામાં આવે છે. જેવી રીતે રૂપ, રસ, ગન્ધ, સ્પર્શ અને આપણું વિગેર તેના ધર્મો છે, તેવી રીતે સ્થલપણું તેના સહભાવિ ધર્મરૂપ નથી, કિંતુ કમભાવિ ધર્મરૂપ છે એટલી વિશેષતા સમજવી.
કિચ એકત્વ સંખ્યા, સાગ, મહત્વ અને અપરત્વ વિગેરે પર્યાદ્વારા પરમાણુઓની પણ ઉત્પત્તિ પર્યાયાથિકનયના મત પ્રમાણે માનવામાં આવે છે, તેમ બહુત્વ સંખ્યા, વિભાગ, અણુ પરિમાણ, પરત્વ વિગેરે પર્યાદ્વારા દ્રવ્યાર્થિકના મત પ્રમાણે તેની ઉત્પત્તિ માનવામાં આવતી નથી. આથી એ ભાવ નિકળે કે પરમાણુમાં સ્થલપણું નથી, તે પણ જેમ કારણદ્વારા અવયવીમાં માનવામાં આવે છે, તેમ અત્રપણ પ્રત્યેકમાં તન્ય નથી, તે પણ સમુદાયમાં માનવામાં આવે છે. એ વાત અસંભવિતપ્રાયઃ સમજવી. કારણકે પરમાણુમાં પણ સ્થૂલપણની ઉત્પત્તિ કથંચિત્ માનવામાં આવી છે, તે પછી તે દષ્ટાદ્વારા આપીને કષ્ટસિદ્ધિ કેવી રીતે થઈ શકવાની?તેને વિચાર કરશે. અપાંચ રથલપણું પણ પરમાણુઓથી કથંચિત્ ભેદભેદરૂપ છે, પરંતુ સર્વથા ભેદ યા અભેદરૂપ નથી, એ પણ ખાસ ધ્યાનમાં રાખવા લાયક છે.
પૂ૦ જેમ કારણદ્વારા પરમાણુસમુદાયમાં સ્કૂલપણું માનવામાં આપને બાધ નથી, તેમ જ પાંચ ભતેને સમુદાય મળ
13
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org