________________
જૈનદર્શન.
પૂ॰ આલય-વિજ્ઞાનમાં એવુ સામર્થ્ય છે, કે પાતે અવસ્થિત રહી કરીને બીજાના કાર્યમાં મદદગાર થાય છે. એવુ' તેનુ સ્વરૂપ છે; માટે હુવે કહા શી અડચણ આવવાની ?
જ
ઉં॰ એ સમાધાન પણ ઠીક નથી. કારણકે એક આલયવિજ્ઞાનને જો કાલાન્તરસ્થાયિ માનવામાં આવે, તે આપના આખા ક્ષણિકવાદ જ વીખરી જવાના અને તેમ થવાથી મહુને અભિપ્રાય જ લુપ્ત થવાના; માટે વિજ્ઞાનરૂપ ન માનતાં પૂર્વોક્ત વરૂપવાળું માનવું ઠીક છે. કિ'ચ અમને તે કચ‘ચિત્ત વિજ્ઞાનરૂપ માનવામાં પણ અડચણ નથી, કેમકે ભાવમન તા અમારે ત્યાં વિચારશક્તિરૂપ હાવાથી ઉપયાગરૂપ જ છે, તે પછી અમારે શી અડચણુ છે ? પરંતુ આપ તેવી રીતે માની શકા તેમ નથી.
૨૭૫
મન વિષે સાંખ્યના અભિપ્રાય.
પૂ॰ સાંખ્ય લોકો કહે છે, કે મન વૈલિક નથી, કિન્તુ પ્રકૃતિના વિકારરૂપ છે. મન પણ મહદ્ અહંકાર રૂપથી પિરણામવાળી પ્રકૃતિના વિશેષ વિકારરૂપ છે.
ઉ॰ ઉપયુ ત કથન પણ ઠીક નથી. કારણ કે જ્યારે પ્રકૃતિ અચેતન છે, ત્યારે તેને વિકાર પણ અચેતન હોવા જોઇએ. અને એમ થવાથી તે ઘડામાં જેમ ગુણ-દોષના વિચારનું સામર્થ્ય નથી; તેમ મન પણ જડ હોવાથી તેમાં પણ તે કેવી રીતે આવી શકે ? કિચ વિચાર કરવામાં મન નિમિત્ત હાવાથી તે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org