SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનદર્શન. ก ચાર ભેદ છે. જો ઝાડા નરમ આવે અને ખાટી છાસના જેવી ઝાડામાંથી દુર્ગન્ધ આવતી હોય તે તેનુ નામ આમ અજીણુ સમજવુ’ઝાડાની અંદર જો ખરાબ ધુમાડા જેવી ગન્ધ આવે તે તે વિશ્વગ્ય નામનું. અજીણુ સમજવું. શરીર ભાંગતું હાય, શરીરમાં ત્રાડ થતી હૈાય, શરીર ચુથાતુ હોય, કલતર થતી હોય તે તે વિશ્વ નામનુ અજીણુ સમજવુ, શરીર અકડાઈ જાય, શિથિલ થાય તેને રસશેષ નામનુ અજીણુ સમજવું. સામાન્ય રીતે અજીણુને એળખવાના છ પ્રકાર છે. મલ અને વાયુની અંદર દરરાજની અપેક્ષાએ વિલક્ષણ ગન્ધ આવતી હોય, ઝાડામાં પણ દરરોજ કરતાં તફાવત માલૂમ પડતા હાય, શરીર ભારે ભારે રહ્યા કરતુ હાય, ખાવા ઉપર રૂચિ ન થતી હોય, ઓડકાર પણ ખરાબ આવતા હાય તા અજીણુ સમજવું, તેવુ. અજીણુ જ્યારે માલૂમ પડે ત્યારે ભાજનના ત્યાગ કરવા, ભાજન ખરાખર ચાવીને કરવુ. જો શરીર સારૂ` હોય તે તે દ્વારા ધર્મ પણ થઈ શકે છે. નિયમિત રીતે વિધિપૂર્વક ભોજન કરવાથી શરીર સારૂ રહે છે. માટે ભાજન સબન્ધી આચાર પણ ગહસ્થને ખરાખર ધ્યા નમાં રાખવા લાયક છે. મળના નાશ થતા જોવામાં આવે તે અત્યન્ત પરિશ્રમના ત્યાગ કરી પ્રકૃતિને અનુકૂલ ભાજન કરી ધીમે ધીમે ખળ સૌંપાદન કરવા માટે પ્રયત્ન કરવા. વ્યવહાર પણ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ જોઇ લેાકેાને અનુકૂલ રાખવા. બીજાને દુઃખ ઉપજે તેવા વ્યવહાર રાખવા નહિ. તથા ચેાગ્ય સ્થળે ઉચિત પરિચય Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005320
Book TitleTattvakhyan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1924
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy