________________
મીમાંસકદર્શન.
૧૩૧
-
-
-
-
-
ઉત્તર –ઉપર્યુકત કથન સંસાર પરિભ્રમણ કરાવનારૂ છે. વેદમાં યા અન્ય દર્શાવેલી પ્રાણીઓના પ્રાણના વિનાશરૂપ હિંસા એ ધમહેતુ સ્વપ્નમાં પણ સંભવી શકે નહિ. જે ધર્મનું કારણ હય, તે હિંસારૂપ હેઈ શકે નહિ અને જે હિંસારૂપ હેય, તે ધર્મનું કારણ થઈ શકે નહિ. કિંચ આ સ્થળે દઈ. દષ્ટિથી વિચાર કરવાની જરૂર છે કે વેદવિહિત હિંસાને ધર્મહતુ કહેવાનું શું પ્રજન છે? શું યજ્ઞમાં હોમવાથી માતા છે મારતા નથી, માટે તેને ધર્મનું કારણ કહેવામાં આવે છે, અથવા છ મરે છે, તે પણ તેઓને આર્તધ્યાન થતું નથી માટે તેને ધર્મનું કારણ જણાવવામાં આવે છે, અથવા યજ્ઞમાં માવાણી તે ને સુગતિ મળે છે, માટે તે ધર્મનું કારણ છે? આમ ત્રણ પ્રત વિકલ્પ થાય છે.
- તેમાંથી પ્રથમ પક્ષ માની શકાય તેમ નથી. કારણ કે ચજ્ઞમાં હોમાતા જીવે મરેલા પ્રત્યક્ષ જોવામાં આવે છે. તેથી યજ્ઞમાં હેમાતા છ મરતા નથી. એમ અ૫લાપ કરી શકાશે નહિ. બીજો પક્ષ સમ ખાઈ સમજાવવા જેવું છે, કારણ કે યજ્ઞમાં હામાતા ના આર્તધ્યાનનાં સૂચક ચિહુને પ્રત્યક્ષ જોવામાં આવે છે. એ વખતને ત્રાસ–દયાજનક દેખાવ જોઈ ઘણુ નિયજૂર મનુષ્યને પણ કંપારી છૂટે છે, તે દયાળુ તેમાં શું આશ્ચર્ય ? યજ્ઞમાં
સાતાં બિસ વિરોષ અવાચક પથએ પિતાની દયામણી આંખે જોઇ પિતાની ભાષામાં હાય પિકારે છે કે-“હા. અતિકણ છે, મહાકષ્ટ છે, કેઈ શક નથી, સાળા નિદય
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org