________________
૧૨ ૦
તત્ત્વાખ્યાન.
-
વિસ્તાર માટે જૂઓ મનુસ્મૃતિમાં-“મસ્યના માંસથી બે માસની તૃપ્તિ, હરણના માંસથી ત્રણ માસની, મેઢાના માંસથી ચાર માસની, પક્ષીઓના માંથી પાંચ માસની, બકસના માંસથી છ માસની, એણના માંસથી સાત માસની, ચિત્રગવાળા હરણના માંસથી આઠ માસની, અરુતિના મૃગથી નવ ચાસની, વરાહ અને પાડાના માંસથી દશ માસની, સસલા અને કાચબાના માંસથી અગીઆર માસની, ગાયના પાયસથી બાર માસની અને પાણી પીતી વખતે જેના કાન તથા જીભ પાણીમાં અડકે તેવા સફેદ રંગવાળા વૃદ્ધ બકરાના માંસથી બાર વરસની પિતૃલેકની તૃપ્તિ થાય છે. અર્થાત ઉપર જણાવેલ છના માંસથી ઉપર જણાવેલ વખત સુધી અહિ રહેલા મનુષ્યના સ્વર્ગમાં રહેલા, પિતૃકેને તૃપ્તિ થાય છે. શ્રાદ્ધ કરવાથી તેઓને ત્યાં સુધી ખાવાની આવશ્યકતા રહેતી નથી.”
–મનુસ્મૃતિ (ભાષાટીકાવાળી ક ૭ થી ૭૨ ) આથી પિતૃલેકની તૃપ્તિ માટે શ્રાદ્ધમાં અનેક પ્રકારના ની હિંસાનું વિધાન સ્પષ્ટ સૂચિત થાય છે. 'महोतं वा महाजं वा श्रोत्रियाय प्रकल्पयेत् ।'
ભાવાર્થ–મોટા બળદને અથવા મોટા બકરાને ઐત્રિય બ્રાહણ માટે મારે.
આવા પ્રકાર વેદ વિગેરે શાસ્ત્રમાં દર્શાવેલી ધર્મનિમિત છાહિં તે હિસા છે જ નહિ.'
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org