________________
જૈનદર્શન.
તેમાં ચેતના છે એ વાત બિલકુલ માનવા ચાગ્ય છે જ નહિ; અપરચ શકિત અને ચેતના આ બંને ચીને જૂદી જૂદી છે અથવા એકરૂપ છે ? આ બે પ્રશ્નના જરૂર થવાના. તેમાં એકરૂપ માનવામાં તે ખાલી ચેતના જ રહેવાની, શકિત તે હવામાં ઉડી જવાની. અને ચેતના તેના ધર્મરૂપ નથી એ વાત તે કહેવામાં આવી ગઇ છે. તેના ખચાવની ખાતર ચેતના અને શક્તિને જૂદી જૂદી માનવામાં આવે તે ચેતના પાંચ ભૂતાના ધરૂપે સિદ્ધ થવાની નહિ; કારણ કે તેના જેટલા ધર્મો છે, તે તમામ જડરૂપ હાવાથી ચેતનાને તેના ધર્મ તરીકે કેવી રીતે માની શકાય ? કિ’ચ દી માનવામાં આત્મા જ સિદ્ધ થવાના. કેમકે આપના મતમાં તેા પાંચ ભૂત સિવાય બીજો પદાથ છે જ નહિ અને જ્યારે શક્તિને જૂદા પદાર્થ તરીકે માનવામાં આવી, ત્યારે તે ખાલી નામના જ ફેરફાર રહ્યા. આપ લેાકા તેને શક્તિ કહેા છે અને અમે આત્મા નામ આપીએ છીએ માત્ર એટલી જ ભિન્નતા છે.
પૂ॰ જેમ પ્રત્યેક મદ્યના અંગમાં મદ્યશકિત જોવામાં આવતી નથી, તે પણ સમુદાયના મળવાથી તેમાં માઇનશક્તિ આવે છે; તેમ અત્ર પણ પૃથ્વી વિગેરે પ્રત્યેકમાં ચૈતન્યશક્તિ નથી તે પણ સમુદાયના મળવાથી પેદા થાય છે એમ માનવામાં શી અડચણ છે ?
૧
૭૦ પૃથ્વીમાં કઠણુ સ્પર્શી છે, જળમાં શીતળપણુ' છે, તેજમાં દાહકપણુ છે, વાયુમાં ચલન-ક'પનકિત છે અને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org