________________
૨૬૬
તત્ત્વાખ્યાન.
ભાવેન્દ્રિયના બે ભેદ છે. લમ્પીન્દ્રિય અને ઉપયેાગેન્દ્રિય, જે નિમિત્તને લઈને આત્મા દ્રવ્યેન્દ્રિય બનાવવાના વ્યાપાર કરે છે, તેવા જ્ઞાનાવરણ કર્યાંના ક્ષયેાપશવિશેષને લબ્ધિઇન્દ્રિય કહેવામાં આવે છે. તથા ઇન્દ્રિય વિષયક જ્ઞાનને રાકનારાં જે કમે†, તેના જેવા પ્રકારના ક્ષાપશમ થયેા હેાય; તેના અનુસારે તે તે વિષયક જ્ઞાનને કરવા માટે આત્માને જે વ્યાપારવિશેષ, તેને ઉપયેગેન્દ્રિય કહેવામાં આવે છે.
પૂ॰ ઉપયોગ જ્યારે ઇન્દ્રિયાનું ફૂલ છે, ત્યારે તેને ઇન્દ્રિય તરીકે કેવી રીતે કહી શકાય ?
૬૦ જેમ ઘટાકારથી પરિણત વિજ્ઞાનને ઘટ કહેવામાં આવે છે, તેમ ઇન્દ્રિયા જેમાં નિમિત્ત છે; એવા ઉપયેગને પણ ઇન્દ્રિય કહેવામાં આવે છે, અર્થાત્ કાર્ય માં કારણના ઉપચાર માનીને તેને પણ ઇન્દ્રિય કહેવામાં કઇ ખાધ નથી, કચ ઇન્દ્રિયશબ્દના અર્થ પણ મુખ્યતાથી ઉપયોગમાં વતતે હાવાથી તેને ઈન્દ્રિય કહેવામાં પણ અડચણ નથી. સારાંશ ઈન્દ્રનુ જે લિ*ગ તે ઇન્દ્રિય કહેવાય, ઇન્દ્રશબ્દ પેતે આત્માને મેધક છે, કા ઝુકે પરમૈશ્ચય પણ તેમાં રહેલુ હાવાથી તેનુ· લિંગ ઉપયોગ સિવાય બીજી કયુ હેઇ શકે ? માટે ઉપચેગને ઇન્દ્રિય કરેવમાં ફેઇપણ જાતની દ્વેષાપત્તિ છે જ નહિ,
ઉપર્યુંકત સ્પશન વિગેરે શબ્દોમાં અનટ્ પ્રત્યય કરણ સાધનમાં આવેલા હેવાથી તેમાં પરાધીનતા સૂચવી આપે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org