________________
જેનદર્શન.
- ૨૩૭
.
.
.
વામાં આવ્યું, એથી સહજ સમજી શકાય તેમ છે, કે “મનુષ્ય શરીર પાર્થિવ, વરૂણ લોકમાં જલનાં શરીર, આદિત્ય લોકમાં તેજનાં શરીર અને વાયલેકમાં વાયુનાં શરીર” એ કથન કેટલા અંશે સત્ય છે? તેમાં બીજાને કઇ પણ પૂછવાળ, જાપર રહેલી જ નથી, એ તે સ્વયમેવ વિચારવાથી સમજી શકાય છે. તથા પંચીકરણ અને અપંચીકરણની બાબતમાં પણ સત્યનું સંશોધન કરવાની જે ગષણ હેય, તે એકાન્તમાં બેસી ખાસ સત્ય માર્ગ શોધી લે. એ જ બુદ્ધિમત્તાનું કામ છે અને તેમાં પણ મધ્યસ્થતાની ખાસ જરૂર રહે છે. આટલું કહ્યા બાદ હવે પ્રતિક્ષેત્રલિન એ વિશેષણની વ્યાખ્યા કરવામાં આવે છે– દરેક શરીરમાં આત્મા જૂદ છે, એ સબધી વિવેચન.
દરેક શરીરમાં આત્મા જુદે જુદે છે આથી એ જણાવ્યું કે આત્મા ઘણા છે, અને સાથે એકાત્મવાદનું નિરાકરણ પણ કરવામાં આવ્યું. તેનું પણ કંઈક વિવેચન કરવામાં આવે છે. વેદાન્તીને આશય નીચેના પ્લેકારા પ્રકટ કરવામાં આવે છે.
एकः सर्वगतो खात्मा कूटस्यो दोषवर्जितः । . एकः स भिद्यते शक्त्या माययान स्वभावतः॥१॥
–સાંખ્યદર્શન ૫. ૭૮ ભાવાર્થ-જેથવર્જિત ટસ્થ નિત્ય આત્મા વ્યાપક છે. અને તે એક જ છે, તે પણ માયાથી લેકમાં ભિન્ન ભિન્ન.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org