________________
પ્રસ્તાવ ૧૪ મે.
મીમાંસકતત્ત્વ-નિરૂપણ.
મીમાંસક લેાકેા મુખ્યરૂપથી યજ્ઞ વિગેરે કમ કાંડને માને છે, તેએાના મન્તવ્ય ધર્માંચારનુ નિરૂપણુ ૧૧ મા પ્રસ્તાવમાં વૈજ્ઞાન્તિક મહાશયેા સાથે કરવામાં આવ્યું છે. આ દર્શીનમાં નિયાગરૂપ પ્રવત કે વેદવાકય ધરૂપ મનાય છે, એ જૈમિનીચસૂત્રવૃત્તિ દ્વારા સિદ્ધ કરવામાં આવે છે.
ધર્મજિજ્ઞાસાનુ નિરૂપણ,
અથાતો ધર્મનિજ્ઞાસા ।। ૨।
ભાવાર્થ :-ગુરૂકુલમાં રહી ગુરૂગમપૂર્વક વેનનુ અધ્યયન કેર્યો પછી તરત જ શિષ્યને પ્રથમ ધર્મવિષયક જિજ્ઞાસા ઉત્પન ન્ન થાય છે, કે જે ધર્મનું સ્વરૂપ આગળ કહેવાનુ છે. સારાંશ કે—જ્ઞાનવિષયક ઇચ્છાસાધ્ય ધર્મના સ્વરૂપને જાણવાની ઈચ્છા ઉદ્દભવે છે.
Jain Educationa International
ધર્મનું સ્વરૂપ.
મોતનાજાનોથો ધમઃ । । । ૨ । ભાવાથ :-નિયાગરૂપ પ્રવતક વેદવાકયને ધમ કહેવામાં
For Personal and Private Use Only
www.jainelibrary.org