________________
જૈનદર્શન.
વિચાર કરનારાઓના મતમાંજ નિવાસ કરી શકે છે. પરન્તુ સૂક્ષ્મદષ્ટિથી વિચાર કરનારાઓને સાપેક્ષપણે એકમાં અનેક ધર્માને માનવા છતાં પણ લેશમાત્ર વિશષ ભાસતા નથી તે ખાસ ધ્યાનમાં રાખ્યું, વિરોધ નામના પ્રથમ દોષતુ નિરાકરણ કરવામાં આવ્યું.
સ‘શયનુ' નિરાકરણ,
જે ઠેકાણે વસ્તુની પ્રતીતિ દૃઢપણે ન થતી હોય, ત્યાં જ સંશયના અવકાશ રહેછે-જેમ સ્થાણુ-પુરુષમાં, પરન્તુ આ ઠેકાણે તે સ્વરૂપથી સત્ત્વ અને પરરૂપથી અસત્યની પ્રતીતિ જ્યારે ખૂબ દૃઢપણે થાય છે ત્યારે સશયને અવકાશ જ કર્યાં રહ્યા ?
૧૫૩
અનવસ્થાનુ' નિરાકરણ,
સત્ત્વ, અસત્ય વિગેરે ધર્મ વસ્તુ સબન્ધી છે, પરન્તુ ધર્માના તે ધર્મો નથી; કારણ કે ધર્માંળાં ધાં ન સન્તિ એવું વચન છે. તેને અનુકૂલ ચાલવામાં પણ અનેકાન્તને બિલકુલ હાનિ નથી તથા અનેકાન્ત પણ સમ્યક્ એકાન્ત સિવાય સંભવી શકતા નથી. માટે નયની અપેક્ષાએ સમ્યક્ એકાન્ત અને પ્રમાણની અપેક્ષાએ સમ્યક્ અનેકાન્ત માનવામાં આવેછે. તથા નય અને પ્રમાણ સિવાય વસ્તુનુ પરિજ્ઞાન યથાર્થ રીતે થઇ શકતું નથી. જેમ વસ્તુતત્ત્વના પરિજ્ઞાનમાં સભ્ય ક્ પ્રમાણુની અપેક્ષા છે, તેમ સમ્યક્ નયની અપેક્ષા પણ જરૂર રહેછે. પ્રથા કાગ માટે જ સાચા અનેકાન્ત તથા સાથે એકાન્ત
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org