________________
૫૪
તત્ત્વાખ્યાન.
માનવાની આવશ્યકતા રહે છે. પ્રકૃતમાં સાપેક્ષપણે સત્ત્વમાં પણ સત્ત્વ-અસત્ત્વરૂપ ધર્માં રહેછે. એવી કલ્પના કરવામાં કઈ પણ ખાધા છે જ નહિ.
પ્ર૦ સત્ત્વમાં પણ સત્ત્વ-અસત્ત્વરૂપ ધર્મને માનવામાં અનવસ્થા દોષ આવે છે, માટે કઇ માધ નથી એવુ" કથન ચુત કેમ ન કહેવાય ?
૬૦ જે અનવસ્થા અનેકાન્તને ભૂષણરૂપ હોય તે દાખ રૂપે હોઇ શકે જ નહિ, જે અનવસ્થા માનવામાં મૂળને જ વિનાશ થતા હોય તે જ કૃષણરૂપ છે એ ખાસ ધ્યાનમાં રા ખવું. મક્ષિતિ રીમાનુજનવસ્થાં દિ ટૂળમ્ । આ પ`તિ ચણ ઉપર્યુંત વાતને જ ટેકે આપે છે જેમ જેમ સત્ત્વની ઉપર સત્ત્વ-અસત્ત્વની કલ્પના કરવામાં આવે છે; તેમ તેમ અનેકાન્તમાં ભ્રષણુતા વધતી જાય છે. પદાર્થ માત્રમાં ૨૧પથી સત્તા અને પરરૂપથી અસત્ત્વ છે તે વાત વિશેષરૂપથી સમ જાવવામાં આવે છે.
ઉપયેગપણું જીવનું લક્ષણ હાવાથી જીવનું પ્રથમ સામાન્ય ઉપયોગપણું સ્વરૂપ છે અને અનુપયેાગ શુ પરરૂપ છે. ઉપયાગસ્વરૂપ જીવનું પણ સાકાર વ્યવસાય તથા નિરાકાર દન સ્વરૂપ છે અને વિપરીત પરરૂપ છે, સાકાર વ્યવસાયરૂપ જ્ઞાનનું પણ પ્રત્યક્ષ તથા પરાક્ષ જ્ઞાન સ્વરૂપ છે અને તેનુ વેશદ્ય તથા વૈશવ સ્વરૂપ છે અને અનાકાર દનનુ' પણુ ચક્ષુદન,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org