________________
તત્ત્વાખ્યાન.
ગુણુને જડપ્રકૃતિ માનનાર તથા અન્ય, મુક્તિ વગેરેને પણ પ્રકૃતિમાં માનનાર સાંખ્યાના ઘરમાં જ સભવી શકે છે, કે જે લેાકા વિરુદ્ધ ત્રણ ગુણને એક પ્રકૃતિમાં માનવા છતાં પણ અમારે ત્યાં વિરુદ્ધતા નથી એવી ઉદ્ઘોષણા કરે છે. તેવી ઉદ્ઘાષણા ત્યાં જ મુખારક રીતે રહે, પરન્તુ અત્રે તે સાપેક્ષવાદમાં જ્યાં કોઇ પણ પ્રકારની અનુપપત્તિ જ નથી, ત્યાં વિરાધની વાત પણ હોય જ કયાંથી? એ ખૂબ ખ્યાલમાં રાખવુ, સારાંશ એ નીકળ્યે કે, સાંખ્યાથી અનેકાન્તવાદ છેડાય તેમ નથી. જૈમિનિમુનિના મતાનુયાયિ મીમાંસકના મતમાં અનેકાન્તનુ પ્રદર્શન.
૧૭૬
- ત્રિકાલમાં શૂન્ય કાર્યરૂપ અને અથ વિષયક વિજ્ઞાનને પેદા કરાવનારી નાઇના છે. આ ઠેકાણે કાર્યમાં ત્રિકાલશૂન્યતા છે, તેમાં તે ખાલી અભાવપ્રમાણુ સિવાય બીજાની તે વિષયતા છે જ નહિ તથા અર્થ પણામાં પ્રત્યક્ષ વિગેરેની વિષયતા અને ઉભયરૂપતામાં નેાદનાની વિષયતા છે.’ એવી રીતે એકમાં અનેક વિરુદ્ધ ધર્માં માનનાર મીમાંસકથી પણ અનેકાન્તનું લગાર માત્ર અપમાન થઈ શકે તેમ છે જ નહિ. તથા સ્વપક્ષના સાધક અને પરપક્ષના ખાધક એવા વિરુદ્ધ ધર્મોથી યુક્ત અનુમાન પ્રમાણને માનનારાઓથી સ્યાદ્વાદનુ શરણુ છેડાય તેમ છે ખરૂ ? અર્થાત્ નહિ,
તથા મયૂરના ઈંડાના રસમાં નીલ વિગેરે જે સર્વ વર્ષોં રહેલા છે, તે ન તે એકરૂપ છે અથવા ન તે અનેકરૂપ છે; કિન્તુ એકઅનેકરૂપથી વ્યવસ્થિત છે—એમ જ્યારે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org