________________
મીમાંસકદર્શન.
પછી તેની સિદ્ધિ થઈ શકે નહિ એ સ્વાભાવિક છે. જે કંઈ પણ પ્રમાણ માનવામાં આવે તે અદ્વૈતવાદ રહી શકતું નથી, કેમકે તને સ્વીકાર થઈ જાય છે. એમ મુશ્કેલી ઊભી થાય છે.
વેદાન્તી–પ્રમાણને સ્વીકાર કરવામાં આવે છે, તે લોકોને સમજાવવાની ખાતર વ્યવહારથી જ સ્વીકારાય છે, પરંતુ પારમાર્થિકરૂપે નહિ.
અન્ય–આપનું કથન યુક્તિવિકલ હોવાથી અનાદરણીય છે, કેમકે આપના મત પ્રમાણે પરમબ્રહ્મ સિવાય લેક પણ સત્યરૂપે નથી, તે પ્રમાણને પ્રવેગ કોને સમજાવવા માટે કરવામાં આવે છે? કિંચ જ્યાં પ્રમાણ અસત, લોક અસત વિગેરે સર્વ અસતું હોય ત્યાં કે કેને સમજાવી શકે?
બ્રહ્મભિન્ન પ્રપંચની વાસ્તવિક સત્તા અનુમાન દ્વારા સિદ્ધ થઈ શકે છે–
pv: 7, પ્રચવાત, અતઃ ઇમરિવાથી મૂતષથઃ प्रमेयम्, प्रमाणानां च प्रत्यक्षानुमानागमोपमानार्थापत्तिसंज्ञकानां भावविषयत्वेन प्रवृत्तेः"
- ભાવાર્થ-જગતું પણ બ્રહ્માની માફક સરૂપ છે, પ્રમેય હિવાળી, રડે છે પદ ? આપણને વિષપાત હેય તે પ્રમેય કહેવાય છે. , મનુન, જાગર, ઉપમાન અને અર્થપત્તિ નામના પ્રાણ પ્રતિ ભાવપદાથેના વિષયમાં જ થઈ શકે છે. અશાવમાં પ્રવૃત્તિ થતી નથી. જે સદરૂપ ન હોય તે પ્રમેય પ્રમાણ ન હે ઈ શકે, ગદ ભાગની જેમ, આવી રીતે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org