SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ તત્ત્વાખ્યાન-ઉત્તરાર્ધ. મકનક શ્વક જ્યારે જગતમાં પ્રમેયત્વ અનુમાનથી સિદ્ધ થાય છે, ત્યારે જગત સરૂપ નથી એમ કેવી રીતે માની શકાય? કિંચ “છીપમાં રૂપાના પ્રતિભાસની જેમ બ્રહ્મભિન ઘટ, પટ વિગેરે તમામ પદાર્થો કેવળ પ્રતિભાસકરૂપે જ છે, વાસ્તવિક રૂપે નથી ” આવું કથન યુક્તિશૂન્ય છે એમ નિમ્ન દર્શિત યુક્તિથી વિચારતાં સહજ સમજાશે. ઘટ, પટ વિગેરે સમસ્ત પ્રપંચમાં પ્રતિભાસમાનત્વ શું સ્વયમેવ છે? કે અન્યદ્વારા આ બે પક્ષમાંથી પ્રથમ પક્ષને સ્વીકાર કરવામાં આવે એ બની શકે તેમ નથી, કેમકે કઈ પણ બુદ્ધિશાળી સમસ્ત પ્રપંચને સ્વયં પ્રતિભા સમાન કહેવાનું સાહસ કરતે નથીએથી નિરૂપાયે બીજો પક્ષ રવીકારે તે અન્ય પદાર્થ સ્વીકાર પડે; અન્ય પદાર્થ સ્વીકારતાં-બ્રહ્મ સિવાય અન્ય તાવ સિદ્ધ થતાં અતિવાદને અસ્ત થાય છે. અપર ચ, અનુમાનના અંગભૂત પક્ષ, હેતુ અને દષ્ટાન્ત આ ત્રણ અવયવે પરસ્પર ભિન્ન છે યા અભિન્ન ? એ પ્રશ્ન પણ ઉપસ્થિત થાય છે. જે તેઓને પરસ્પર ભેદ મનાય છે. તવાદ સિદ્ધ થઈ જાય છે. અને તે ત્રણે પદાર્થો લક્ષણભેદથી, સ્વરૂપભેદથી તથા નિમિત્તભેદથી પરસ્પર ભિન્ન હોવા છતાં અભિન્ન મનાય તે કેવળ પક્ષરૂપ, કેવળ હેતુરૂપ યા કેવળ દષ્ટાન્તરૂપ થઈ જાય, ત્યારે માત્ર એકલા પક્ષથી, હેતુથી યા દષ્ટાન્તથી અનુમાનની સિદ્ધિ કેવી રીતે થઈ શકે ? અને તે વિના અદ્વૈતવાદની સિદ્ધિ કેવી રીતે થાય? એથી જ પ્રાચીન આચાર્ય યુક્ત જ કહ્યું છે કે – Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005320
Book TitleTattvakhyan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1924
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy