________________
૩૫૦
તત્ત્વાખ્યાન.
માટે તેના ત્યાગ કરવા ઉદ્યમ કરે છે. જ્યાં સુધી વયિક સુખનુ’ સામ્રાજ્ય હાય, ત્યાં સુધી વેદનીય કર્મના ક્ષયથી પેદા થતુ આત્મીય વિષયાતીત સુખ કદાપિ મળતુ* નથી; એ વાત ખાસ ખ્યાલમાં રાખવી.
માહનીયનુ સ્વરૂપ.
માહનીય કમના દર્શનમાહનીય અને ચારિત્રમાહનીય એ બે ભેદો સમજવા. તેમાં આત્માના જે શુદ્ધશ્રદ્ધાન ગુણ છે તેને ખાવનારૂ' જે કમ, તે નમાહનીય કહેવાય અને શુદ્ધ નિર્મલ યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ વિગેરે ભાવયોગની શુદ્ધ ચરણાને દુખાવનાર કર્મને ચારિત્રમાહનીય કહેવામાં આવે છે. સારાંશસામાયિકાદિક સમભાવથી શુદ્ધ વર્તનરૂપ ઉચ્ચ ઉચ્ચતર કાટીનાં નિર્મલ ચારિત્રને રોકનારા ક્રમને ચારિત્રમેાહનીય કમ કહેવામાં આવે છે.
તેમાં દર્શનમેહનીયના સમ્યક્ત્વમાહનીય, મિથ્યાત્વમાહનીય અને મિશ્રમેહનીય આ ત્રણ શેઢો છે. તેમાં અતત્ત્વમાં તત્ત્વબુદ્ધિનુ નામ મિથ્યાત્વમાહનીય છે. અને તેવાં મિથ્યાત્વમાહનીયનાં પુદ્દગલાને શુદ્ધ કરી તેમાંથી મિથ્યાત્વભાવને દૂર કરી જે અનુભવ કરવા તે સમ્યક્ત્વમાહનીય કહેવાય. દનમાહનીય અને અનન્તાનુબન્યિ કષાયે આ સાત પ્રકૃતિને ખીલકુલ ક્ષય થવાથી થનારા શુદ્ધ નિલ શ્રદ્ધારૂપ સાયિક
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org