________________
જેનદર્શન.
૫૧
સમ્યકત્વનું પ્રતિબન્ધક હોવાથી તથા સૂક્ષમતર પદાર્થમાં શંકા પણ તેના ઉદયથી પેદા થતી હોવાથી તેનું સમ્યકત્વમોહનીય નામ રાખવામાં આવેલ છે.
જેમ કઈ જંગલી મનુષ્ય કોઈપણ દિવસે નાલિયેર સિવાય અન્ન વિગેરે બીજી કંઇ પણ ચીજ લેખેલી ન હોવાથી તેને અન્ન વિગેરે પદાર્થો કેઈવાર જેવા છતાં પણ અજ્ઞાનતાને લીધે તેની ઉપર રૂચિ અથવા અરૂચિ એ બેમાંથી કોઈપણ થત નથી, તેમ શુદ્ધ દેવ, ગુરુ, ધર્મ ઉપર જેને પ્રેમ પણ ન થાય અને અપ્રેમ પણ ન થાય; એ જે અજ્ઞાનજન્ય કર્મને પરિ શામ, તેને મિશ્રમેહનીય કહેવામાં આવે છે.
ચારિત્રમોહનીયના બે ભેદે છે, કષાય અને નેકષાય, તેમાં પણ કષાયમહનીયમાં માયા અને લોભ તે રાગસ્વરૂપ છે. તથા કેધ અને માન ઠેષસ્વરૂપ છે. કષાયેનું વર્ણન આસન તરવમાં કરેલું હેવાથી ફરીથી અત્ર કરવામાં આવતું નથી, કેવલ નેકષાયનું જ સ્વરૂપ સમજાવવામાં આવે છે. હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા, પુરુષવેદ, પીવેદ અને નપુંસકવેદ આ નવ ભેદનું નેકષાય નામ સમજવું
જેના ઉદયમાં નિમિત્ત મળવાથી યા તે નહિ મળવાથી પણ હાસ્ય ઉત્પન થાય, અર્થાત્ હાંસી, મશ્કરી વિગેરે કામ કર્યા જ કરે, તે હાસ્યમેહનીય સમજવું. જેના ઉદયમાં બાહ આવ્યન્તર વિષમાં આસક્તિરૂપ પ્રેમ ઉત્પન્ન થાય, તે રતિ મોહનીય કહેવાય. જેના ઉદયમાં શબ્દાદિ વિષયમાં અપ્રેમ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org