________________
19
તત્ત્વાખ્યાન.
છે, આવું જે કથન કરવું તે વિષયાભાસ કહેવાય. ‘ પ્રમાણનુ’ ફૂલ પ્રમાણથી સર્વથા ભિન્ન જ છે, એમ જે કહેવું તે પ્રમાણુફૂલાભાસ કહેવાય. પ્રસ’ગેાપાત્ત આભાસાનું સ્વરૂપ મતાન્યા પછી હવે આગમનુ’ સ્વરૂપ સમજાવવામાં આવે છે—.
આગમપ્રમાણનું નિરૂપણ.
આપ્તના વચનથી ઉત્પન્ન થયેલ જે પદાર્થવિજ્ઞાન, તે મુખ્યથી આગમપ્રમાણ કહેવાય અને આપ્તવચનને ગાણુરૂપથી આગમરૂપ પ્રમાણ માનવું.
પ્ર૦ ધૂમની માફક ન્યાસિગ્રહણદ્વારા અર્થનુ પ્રતિ પાદકપણુ હાવાથી શબ્દ અનુમાન પ્રમાણથી ભિન્ન નથી; માટે આગમપ્રમાણુને જાદુ ન માનવુ" જોઈએ.
ઉસાનામહાર સાચી છે અથવા ખાટી છે એની પરીક્ષા કરવા માટે વિશેષ ચિન્હા જોયા પછી એમ કહેવામાં આવે, કે આવા પ્રકારના ચિરવાળી હોય તે સાચી સમજવી, માથી ભિન્ન હોય તે જૂઠી સમજવી. આવી રીતે પ્રત્યક્ષ ઢષ્ટિગાચર વસ્તુમાં પણ વ્યાપ્તિદ્વારા સાચા ખાટા યદા નું પ્રતિપાદકપણુ' હાવાથી આપના મત પ્રમાણે તે પ્રત્યક્ષપ્રમાણુના પણ અનુમાનમાં અન્તર્ભાવ કરવા જોઇએ. માટે પ્રત્યક્ષપ્રમાણને પણ જૂદું માનવાની શી જરૂર છે ? તેના વિચાર કરશે.
૫૦. ચક્ષુદ્વારા સારી રીતે પરીક્ષા કરી જોવાથી સાચા ખાટાનું જ્યારે ખરાખર જ્ઞાન થાય છે, ત્યારે પ્રત્યક્ષમાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org