________________
૩}
તત્ત્વાખ્યાન.
જ્ઞાનના પ્રથમ ક્ષણમાં કારણુરૂપ હેાવાથી અને તે પણ સ'ત તિની અંદર આવવાથી સસારી અવસ્થાની માફક તેમાં પણ આવા પ્રકારના કાર્ય-કારણુભાવ દ્વારા એક બીજાને પેદા કરવના ઉપદ્રવ તા જરૂર રહેવાના જ.
પ્ર॰ આગળ ચિત્તના ઉત્પાદન થવા, અને પૂના ચિત્તની જે નિવૃત્તિ થવી, તેનું નામ જ માક્ષ અમે માનીએ છીએ, ત્યારે ઉપર્યુકત દોષને અવકાશ જ કયાં રહેવાને ?
ઉ॰ આગળ ચિત્તના અનુત્પાદ તા પ્રાગભાવરૂપ હાવાથી ઉત્પન્ન કરવા લાયક જ્યારે છે જ નહિ, ત્યારે ચિત્તનિવૃત્તિરૂપ મેાક્ષની તે વાત જ શી કરવી ? કિચ ક્ષણિકવાદ, શૂન્યવાદ, વિજ્ઞાનવાદ વિગેરે આપના સિદ્ધાન્તા યારે યુક્તિથી સિદ્ધ થતા જ નથી, તે। પછી તેવા સિદ્ધાન્તને અવલખીને મુક્તિ મેળવવાની આશા કેવી રીતે શખી શકાય ?
સ્વાતંત્ર્યવાદિ સાથે મુકિતના વિચાર.
જે સ્વત'ત્રતા મેળવવી છે, તેનુ' નામ જ મુક્તિ સમજવું. આ કથન પણુ અગ્રાહ્ય છે, કેમકે સ્વતંત્રપણું કર્મના ક્ષયથી થાય છે એવુ* જો માનવામાં આવે તે અમને અડચણકર્તા નથી, પરન્તુ તેવી રીતે માનવામાં તે આપના સિદ્ધાન્તના વ્યાઘાત થતા હેાવાથી આપ પેતે જ માની શકશે નહિ. અને જો અણિમાદિ વિગેરે વૈભવરૂપ ઐશ્વય પણાને સ્વતંત્રપણું કહેતા હૈા તે, તે તે કમજન્ય હોવાથી સ*સાવિલાસરૂપ સમજવુ, માટે આવું ભાગવિલાસરૂપ સ્વતંત્રપણું પણુ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org