________________
જૈનદર્શન.
વસ્તુગતિ વિચાર કરતાં કાઈ કામ જ નથી; તેા પછી તેને માક્ષ તા કહેવાય જ કેવી રીતે ?
સત્રાંતિકના મત પ્રમાણે મુક્તિના વિચાર.
આત્માની જે હાનિ થવી તેનું નામ જ મેક્ષ સમજવું, આવા પ્રકારની માન્યતાવાળા આ મતના અનુયાયિતા ખરેખરા મુક્તિને લાયક છે. વાહુ ધન્ય છે તમારા વિચારને અને ધન્ય છે તમારા સિદ્ધાંત પ્રવતું કૈને; જ્યારે આત્માની જ હાનિ થઇ, અર્થાત્ વિનાશ થયા ત્યારે મુક્તિ મળવાની જ કાને ? તેનેા પણ લગાર વિચાર કર્યાં હત તેા બીજાને પરિશ્રમ લેવાની જરૂર પડત જ નહિ.
ક્રિચ લગાર ઉંડા ઉતરી બહિરાત્માને વિનાશ થવાથી જે પરમાત્મસ્વરૂપ પ્રગટ થાય છે, તેને જો કદાચ મુક્તિ કહેતા હત તા ખીજાએને પણ તેમાં લગાર અભિરૂચિ થાત, પરન્તુ જ્યાં સર્વથા આત્માના જ વિનાશ હોય, ત્યાં મુક્તિની તા વાત જ શી કરવી ?
૩૯૯
નિરતિશય સુખવાદિ સાથે મુક્તિના વિચાર.
નિત્ય નિરતિશય સુખના જે પ્રકાશ થવા તેનુ ં નામ જ મોક્ષ સમજવું, આ કથન પણ ઠીક નથી. કારણ કે અતિશય વિનાનું સુખ તે વિષયજન્ય સ’સારિસુખમાં પણ ખરાખર રહેતુ હાવાથી જ્યાંસુધી તેવા પ્રકારનુ વિષયિક સુખ વિદ્યમાન
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org