________________
જૈનદર્શન.
૪૧૪
ज्ञानादयस्तु भावप्राणा मुक्तोऽपि जीवति स तैर्हि । तस्मात् तज्जीवत्वं सर्वस्य जीवस्य ॥ २ ॥
–પડદર્શનસમુચ્ચય પૃ. ૭૫ . ભાવાર્થ આવી ગયેલ હોવાથી ફરીથી આપવામાં આ વતે નથી. માટે અનત જ્ઞાન દર્શન ચારિત્ર વીર્ય સુખરૂપ જીવન મેક્ષમાં પણ બરાબર છે, એ ખાસ ખ્યાલમાં રાખવું.
કિંચ મોક્ષમાં સુખ તે સર્વ સંસારિ જીવથી વિલક્ષણ પરમાનન્દ રવરૂપ જાણવું, સંસારાવસ્થામાં રહેલા દેવેન્દ્ર, નરેન્દ્રો વિગેરે તમામ જીવેનું જેટલું સુખ છે, તે તમામ સુખ મોક્ષના સુખના અનંતમા ભાગ જેટલું પણ નથી. આ વાત ગશાસ્ત્રમાં સારી રીતે સમજાવી છે.
सुरासुरनरेन्द्राणां यत्सुखं भुवनत्रये। तत् स्याद् अनन्तभागेऽपि न मोक्षसुखसम्पदः ॥ १॥ स्वस्वभावजमत्यक्षं यस्मिन् वै शाश्वतं सुखम् । चतुर्वर्गाग्रणित्वेन तेन मोक्षः प्रकीर्तितः ॥ २ ॥
–ોગશાસ્ત્ર. ભાવાર્થ-ત્રણ ભુવન અને ત્રણ કાલમાં ઈન્દ્રો, ચકવતિએ વિગેરેનું એકઠું કરવાથી જેટલું સુખ થાય તે તમામ સુખ મેક્ષ સુખના અનન્તમા ભાગ જેટલું પણ નથી. તથા જેમાં પિતાના સ્વભાવથી આવિર્ભીત થયેલું અને ઇન્દ્રિયના વિષયને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org