________________
જૈનદર્શન.
અર્થાત્ જે જલ ઠંડું છે તેની અપેક્ષાએ શીત સ્પર્શની સત્તા અને જે જલમાં અગ્નિસ’ચેાગ, સૂર્યનાં કિરણ વિગેરેથી ઉષ્ણતા આવેલી છે અથવા સ્વભાવથી જ ઉષ્ણ છે તે જલમાં તેની અપે ક્ષાએ ઉષ્ણુ સ્પર્શની સત્તા મનાય છે. કિ`ચ, જે જલસ્વભાવથી જ ઉષ્ણુ છે તેમાં પણ શીતળ વાયુના સબન્ધથી શીતપણુ' આવતુ હાવાથી તેમાં શીત સ્પર્શની સત્તા માનવી જોઈએ. કારણકે પુદ્ગલમાં વિચિત્ર પ્રકારની અનન્ત શક્તિ રહેલી છે. માટે તેવી રીતે સાપેક્ષરૂપથી માનવામાં કાઈ પણ ખાધ છે જ નહિ. ઉપર્યુંક્ત કથનથી એ સિદ્ધ થયું જે જલમાં શીતપ પણ અને ઉષ્ણસ્પશ પણું આ બંને વાતે વિરૂદ્ધ છે તેપણ અનેકાન્તવાદીઓને સાપેક્ષરૂપે માનવામાં ક'ઈપણ વિરૂદ્ધતાને અવકાશ રહેતા નથી એ ખમ ધ્યાનમાં રાખવું.
અગ્નિમાં શીતાજ્જી સ્પર્શની સિદ્ધિ
અગ્નિમાં સ્વપર દ્રબ્યાદિ ચતુષ્ટયની અપેક્ષાએ શીતપણુ અને ઉષ્ણુપણુ' માનવામાં કઇ પણુ દોષ છે જ નહિ. અગ્નિમાં ઉષ્ણુપણું તે તમામ તાક માને છે જ. હવે રઘુ શીતપણું, તે પણ સમજાવવામાં આવે છે—જે વખતે અગ્નિ સળગતા ડાય તે સમયે ચદ્રકાન્ત મણિ અગર મંત્ર વિગેરે પરદ્રવ્યના સઅન્ય જ્યારે કરાવવામાં આવે છે, ત્યારે અગ્નિ ઉષ્ણુ સ્પ વાળ નથી, કિન્તુ ઠંડા છે એવા અનુભવ થાય છે. આ વાત તમામ વિદ્વાના એક અવાજે કબૂલ કરે છે. એમ છતાં પણ
Jain Educationa International
For Personal and Private Use Only
૧૧૫
www.jainelibrary.org