________________
તત્ત્વાખ્યાન ઉત્તરાધ
અમુક માણુસ અમુક જોજન સુધી કૂદી શકે છે; તેમ અલ્પા મનુષ્ય ગમે તેટલે અભ્યાસ કરે તે પણ સર્વજ્ઞ થઈ શકે છે. એ માની શકાય નહિ. કહ્યુ` છે કેઃ-~~
दशहस्तान्तरं व्योम्नो यो नामोत्प्लुत्य गच्छति । न योजनशतं गन्तुं शक्तोऽभ्यासशतैरपि ॥
શ્લેાકવાર્તિક પૃ. ૨૦૮
ભાવાર્થઃ—જે મનુષ્ય ૧૦ હાથ જેટલા દૂર ભાગ ફૂદીનેફાળ મારીને જઇ શકે છે, તે સેકડો અભ્યાસ કરવા છતાં પણ સા જોજન કૂદી જવાને સમર્થ થઇ શકતા નથી. તેમ જ જગતમાં સર્વજ્ઞ પણ કાઈ છે જ નહિ,
પ્ર૦ મનુષ્ય ભલે સર્વજ્ઞ ન હોય, પરંતુ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર વિગેરે દેવાને સજ્ઞ માનવામાં શી હાનિ છે ? સીમાંસા ક્ષ્ાકવાતિ ક્રમાં સૂચવ્યુ` છે કે—
अथापि दिव्यदेहत्वाद् ब्रह्म-विष्णु-महेश्वराः । कामं भवन्तु सर्वज्ञाः सार्वइयं मानुष्यस्य किम् ? |
ભાવાર્થ :—દિવ્ય શરીરી હાવાથી બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર દેવા યથેષ્ટ સજ્ઞ થાઓ, પર`તુ મનુષ્યને સર્વજ્ઞત્વ કેવી રીતે ચઇ શકે.
ૐ પૂર્વોકત સ્થન યુક્ત નથી. કેમકે રાગ-દ્વેષને આધીન થઇ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org