________________
૩૮૦
તત્ત્વાખ્યાન.
શુકલધ્યાન.
ચઉદ પૂર્વ માં રહેલ ભગિક શ્રુતના અનુસારે દ્રવ્ય પર્યોચેનું, શબ્દાનું અને મન, વચન, કાયાના ચેગનું જે ઠેકાણે સંક્રમણ થતુ હોય, તેના તે જ ઠેકાણે જે નિરોધ કરવો, તે પૃથગિતક સપ્રવિચાર શુકલધ્યાન કહેવાય. સારાંશ— છ દ્રબ્યાના સ્વભાવને તથા વિભાવને બુદ્ધિથી જૂદા જૂદા કરવા. જેમ જીવના ચૈતન્ય સ્વભાવ, ચારિત્ર સ્વભાવ, સુખ સ્વભાવ, અનન્ત વીર્ય સ્વભાવ વિગેરે સ્વભાવે અને ખાવું, પીવું, હરવુ', ફરવુ', ખેલવું, લેવું, દેવુ', ક્રેધ, માન, માયા, લેાભ, રાગ, દ્વેષ, મત્સર, દ્વેષ, શાક, રતિ, અરતિ વિગેરે કન્ય હાવાથી તે તમામ આત્માના વિભાવધર્મો સમજવા. આ પ્રમાણે તમામ સ્વભાવા અને વિભાવાને જૂદા કરીને તે દરેકના સ્વરૂપના વિચાર કરતાં જવું. તેમાંથી અનુક્રમે થનારા પર્યાયનું સહભાવિ ગુણમાં સંક્રમણુ કરવું' અને ગુણુનું પર્યાયમાં તેવી રીતે એક શબ્દના વાગ્યાનુ બીજામાં અને ચેગેતુ' પણ એક ખીજામાં તેવી રીતે સ‘ક્રમણ કરવું', અને જ્યાં જેની સક્રાન્તિ ડાય, ત્યાં જ તેના જે નિરાધ કરવા, તે પ્રથમ શુલધ્યાન સમજવું. આ ધ્યાન થાડા તરંગવાળા સમુદ્રના જેવી અવસ્થાવાળુ છે. તે વખત સમુદ્રમાં જેમ ક્ષેાભ થતા નથી, તેમ આમાં પણ ક્ષેાભવિક્ષેાભ વિગેરે કઇ પણ થતું ન હોવાથી તેને તેની ઉપમા આપવામાં આવે છે.
ઉત્પાદ, વ્યય વિગેરે પર્યાયામાંથી કાઈ એક પર્યાયમાં નિશ્ચલ અને પૂગત શ્રુતને અનુસરણું કરનાર ચિત્ત
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org