________________
" ततश्वेश्वर कर्तृत्ववादोऽयं युज्यते परम् । सम्यग्न्यायविरोधेन यथाssहुः शुद्धबुद्धयः || ” ईश्वरः परमात्मैव, तदुक्तव्रत सेवनात् ।
यतो मुक्तिस्ततस्तस्याः कर्ता स्याद् गुणभावतः ॥ " 4. નાલવનાફેવ, પતઃ સંસારો, તત્ત્વતઃ । तेन तस्यापि कर्तृत्वं, कल्प्यमानं न दुष्यति || " -શાસ્ત્ર સ્તબક ૩.
.60
કહેવાનુ તાત્પ એ છે કે-
“ ઈશ્વર એ જગતને કર્તા છે એ મત આવી રીતની ચુક્તિથી ઘટાવી પણ શકાય છે કે પરમાત્મ! ઇશ્વરે બતાવેલા મા' સેવન કરવાથી મુક્તિ મળે છે, માટે ઇશ્વર - મુક્તિના દાતાર ઠર્યો. એવીજ રીતે ઈશ્વર પ્રદશિત માગતું સેવન નહિ કરવાથી સ`સારમાં રખડવું પડે છે; તે પશુ જાણે ઈશ્વરના ઉપદેશને અનાદર કરવાથી સજા થઈ નહિ હોય એમ કહી શકાય છે. ”
આવી રીતે જૈન મુનીશ્વરે અન્ય દનકારાના સિદ્ધાતેની મધ્યસ્થ-ભાવપૂર્વક સમીક્ષા કરે એટલું જ નહિ, પર ંતુ તેના સમન્વય કરવા તરફ દૃષ્ટિ રાખે અને જૈન દર્શન સાથે જૈનેતર દર્શીને કયાં સુધી સબત થાય છે એ સારૂ શુદ્ધ ષ્ટિપૂર્વક પૂર્વીપરનુ અવલોકન કરે એ ખરેખર જૈન ક્ષેત્રનુ ગૈારવ સિદ્ધ કરી આપે છે.
હવે પાછા પ્રસ્તુત વિષયના વિચાર કરીએ, તે માલૂમ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org