________________
પણ થઈ જાતિ અને ચીન સમાઈ જાય,
ધનરૂપ ગણે છે. કેટલાક ગુરુ વચનમાં નિશ્ચય રાખવાથી મુક્તિ મળે છે એમ કહે છે, જ્યારે જૈન દર્શન એમ સ્પષ્ટ ઉલ્લેખ કરે છે કે સમગ-દર્શન, સમ્યકજ્ઞાન અને સમ્મચારિત્ર દ્વારા મુકિત મળે છે. જૈનદર્શને બતાવેલ સાઘને સર્વ માન્ય થઈ શકે તેમ છે. વળી આ સાધનામાં અન્ય સાધનેને અંતર્ભાવ પણ થઈ જાય છે, એ વાત વિચારવાથી સહજ જણાઈ આવે છે. જેમકે જ્ઞાન, ભક્તિ અને વેગ એ સમ્યગ દર્શન, સમ્યક જ્ઞાન, અને સમ્યક ચારિત્ર એ ત્રણમાં સમાઈ જાય છે. ટૂંકમાં મુક્તિના સાધન તરીકે ઉપદેશતરંગિણું” ના કર્તા રત્નમ ડિરગણિ, જે અાધન બતાવે છે, તે સાધનમાં તે બે મત હોઈ શકે તેમ છે જ નહિ. તેઓ દર્શાવે છે કેનાસાવર ન ઉતરાપરત્વે
न तर्कवादे न च तत्त्ववादे। न पक्षसेवाऽऽश्रयणेन मुक्तिः
कषायमुक्तिः किल मुक्तिरेव ॥"
અર્થાત-દિગબર અવસ્થામાં મુકિત નથી, શ્વેતાઆ અવસ્થામાં મુક્તિ નથી, તર્કવાદમાં મુકિત નથી, તત્તવવાદમાં મુક્તિ નથી, પિતાના પક્ષની સેવા કરવામાં મુક્તિ નથી. પરંતુ દેધ, માન, માયા અને લેભ એ ચાર કષાએથી ચુક્ત થવામાં જ વાસ્તવિક રીતે મુક્તિ રહેલી છે. આ પ્રકારની મુક્તિની વ્યાખ્યા ઉપરથી પણ જૈન ધર્મની ઉદારતા સિદ્ધ થતી નથી કે?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org