________________
મીમાંસકદન.
૧૩૯
તાઓનુ મુખ એક જ છે, ત્યારે પૂજા વિગેરે દ્વારા એકની આરાધના કરવાથી અને નિન્દાદ્વાશ અન્યની વિરાધના કરવાથી એક સુખદ્વારા એકકાલમાં એક જ વ્યક્તિ પર અનુગ્રહ અને નિગ્રહ મને પ્રસ`ગે ઉપસ્થિત થવાના.
તથા શ્રાદ્ધદ્વારા પિતૃલેાકને પ્રસન્ન કરવા છતાં પણ ઘણા મનુષ્યાને સંતાનની ઉત્પત્તિ યા વૃદ્ધિ થતી જ નથી અને તેવા પ્રકારથી પિતૃલેકની પ્રીતિ ન સપાદન કરનાર ભિલ્લ વિગેરે લેાકેાને તથા કૂકડા, વરાહ, મકરા વિગેરે પશુઓને સંતાનવૃદ્ધિ બહુ જોવામાં આવે છે. એથી શ્રાદ્ધ વિગેરેનું વિધાન પણ મુગ્ધ જીવાને ફસાવવાનુ` એક સારૂં સાધન રચી રાખ્યુ જણાય છે.
તથા અતિથિઓની પ્રીતિ પકવાન્ત વિગેરે અન્ય પવિત્ર વસ્તુઓથી પ્રાપ્ત કરી શકાય છે, તેા પછી મહેાક્ષ વિગેરે સૂ‘ગાં પ્રાણીઓને તેમના નિમિત્તે શા માટે મારવાં જોઈએ ? કહેવાના સારાંશ એ જ છે કે-વેદમાં દર્શાવેલી હુંય અથવા સ્વય બ્રહ્માજીએ આચરેલી હાય, તે પણ જીવહિંસા એ મધમતું જ કારણ છે. એ ખાસ ધ્યાનમાં રાખવાનુ છે. વેદવિહિત હિંસાના હિમાયતી મીમાંસક (જૈમિનિ) દ'ની પર એથી જ કાઈ એક કવિએ આવા અભિપ્રાય પ્રકટ કર્યો છે-
वरं वराकचार्वाको यस्तु प्रकटनास्तिकः । वदोक्तितापसच्छद्मच्छन्नरक्षो न जैमिनिः ॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org