________________
જૈનદર્શન
૩૨૩
પિતાને પુરુષાર્થ ન ફેર હેત, તે કદાપિ તેઓ મિક્ષ મેળવી શકત જ નહિ.
તથા સીતા, સુભદ્રા, અંજના, કલાવતી, દમયન્તી વિગેરે મહાસતીઓએ પણ ભારે ભારે કષ્ટની પરંપરામાં પોતાના પુરુષાર્થને અગાડી ન કર્યો હત, તે તેણીએ પિતાના ભીષ્મ પતિવ્રતા ધર્મને પાળવા માટે કદાપિ સમર્થ થાત જ નહિ. અને તે સિવાય જગને શિરસાવંઘ કદાપિ થઈ શકત જ નહિ; માટે જગતમાં જે કાંઈ પણ કાર્ય થાય છે, તે તમામ પુરુષાર્થને જ આધીન સમજવું.
કર્મવાદીઓને અભિપ્રાય. આ ચરાચર જગતમાં દરેક વસ્તુને ઉપભેગ કરનારી કેઈપણ વ્યકિત ન હોય, તે કંઈપણ ભાગ્ય વસ્તુને સંભવ જ હોઈ શકે નહિ. અને જે કંઈ પણ શુભાશુભ કર્મ કર્યા સિવાય પણ વસ્તુને તેઓ ભેગવે છે. એમ માનવામાં આવે, તે મુકત આત્મામાં પણ તેવું ભક્તાપણું કેમ ન માનવામાં આવે? માટે કંઈ પણ શુભાશુભ કર્મ સિવાય સારી યા નરસી કોઈ પણ ચીજને ભેગ થઈ શકતું જ નથી અને જીને સુખ-દુઃખરૂપે ભાગ્ય તે જગતની તમામ ચીજો છે. કારણ કે જગતમાં કેટલીક વસ્તુને અનુભવ કઈને કઈ વખતે સુખરૂપે થાય છે, અને કેટલીકને દુઃખરૂપે અનુભવ થાય છે, માટે તે તમામ ભેગ્ય વસ્તુઓ ભકતાના શુભાશુભ કર્મથી જ પેદા થાય છે. એમ હોવા છતાં પણ જે કર્મ સત્તા માનવામાં ન આવે, તે તે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org