________________
૩૨૪
તરવાખ્યાન.
-
t
ત
.
-
૨
,
ન
ન
ભાગ્યને જ અભાવ થવાને, અને તેના અભાવમાં ભે તાપણને અભાવ પણ જરૂર થવાને માટે આવી વિપત્તિથી બચવાની ખાતર કર્મની સત્તા જરૂર માનવી જોઈએ, કારણ કે તે સિવાય જગતમાં કંઈ પણ કાર્ય થવાનું જ નહિ,
કિંચ, અમુક કાલમાં મગ પકાવવા છે, તથા મનમાં પાકવાને સ્વભાવ છે, તે માટે અમુક સામગ્રીને મેળવવા પ્રયત્ન કરે, તથા અવશ્ય પાકવાને ભાવી ભાલ વિગેરે તમામની ઓળખાણ કરાવનાર શુભાશુભ કર્મને ઉદય જ્યાં સુધી ન હોય, ત્યાં સુધી તેમાંથી કંઈપણ કાર્ય કરવાની ઓળખાણ થઈ શકે જ નહિ અને તે સિવાય કાર્ય પણ થઈ શકે નહિ. લેકમાં કહેવત છે કે “ શુદ્ધિ જર્માનુરારિણી ' માટે કહે કે કમ સત્તા માન્યા સિવાય કોઈ પણ કાર્ય જગતમાં થઈ શકે ખરું કે ?, બીલકુલ નહિ. આથી એ ભાવ નીકળે કે કાલ, સ્વભાવ, નિયતિ, પુરુષાર્થ વિગેરે કઈથી કંઈપણ કામ થવાનું જ નહિ, કેવલ કર્મસત્તા દરેક કાર્યોમાં સર્વોપરિ કારણસત્તાને ભેગવે છે, એમ જરૂર માનવું જોઈએ. કેટલાકને પ્રયત્ન વિના પણ ધનને ખજાને પુણ્યના ઉદયથી મળી આવે છે, અને કેટલાકે બિચારા ઘણે પ્રયત્ન કરવા છતાં પણ એક દમડી પણ મેળવી શક્તા નથી. તથા નાના પ્રકારની લેગસામગ્રી પણ નાના પ્રકારની કર્મ સત્તા માન્યા સિવાય ઘટી શકે તેમ નથી.
પ્ર. નિયતિથી અનેક પ્રકારનાં વિચિત્ર કાર્યો જ્યારે જેવામાં આવે છે, ત્યારે કર્મને માનવાની શી જરૂર છે?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org