________________
Be
તત્ત્વાખ્યાન.
તેવા પ્રકારના શરીર વિગેરેની અપેક્ષા ન હોવાથી તે ખરાખર વર્તીમાન કાલમાં પણ વિદ્યમાન છે. સ્વપરના ઉપકાર માટે તે કલ્પ ઘણાજ ઉત્તમ છે.
આ બંને માનુ· પ્રતિપાદન આચારાંગસૂત્ર. પ્રવચન સારાદ્ધાર, વિશેષાવશ્યક, ધમ'બિન્દુ વિગેરે ગ્રન્થામાં વિસ્તા રથી છે, પરંતુ આ લખાણ તે મુખ્યરૂપથી ધર્મબિન્દુના આધારે કરવામાં આવેલ છે. તેમજ ગૃહસ્થના આચાર જે કે ઉપાસકદશાંગસૂત્ર, ચેોગશાસ્ત્ર, શ્રાદ્ધગુણવિવરણુ, ધર્મબિન્દુ વગેરે ગ્રન્થામાં વિસ્તારથી બતાવવામાં આવ્ય છે, તે પણ અત્ર તે ધમ બિન્દુમાંથી મુખ્ય ભાગ લઈને વિવેચન કરવામાં આવ્યુ છે. વિશેષ ઈચ્છાવાળાઓએ પ્રકાશિત ગ્રન્થા જોઇ વિશેષ જ્ઞાન મેળવવું. તે ગ્રન્થા પણ મુદ્રિત હાવાથી મળી શકે તેમ છે. ઇતિ શમૂ.
૧૬ મે પ્રસ્તાવ સમાસ,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org