________________
પ્રસ્તાવ ૧૭ મે,
સાળમા પ્રસ્તાવની અંદર જૈનદર્શનના ગૃહસ્થ અને સાધુ-એ એના આચારનું સક્ષેપથી નિરૂપણ કરવામાં આવ્યુ. હવે ચાલતા પ્રસ્તાવમાં જનાના મતવ્ય પદાર્થોનું વિવેચન કરતાં પહેલાં પ્રથમ પ્રમાણનુ· નિરૂપણ કરવું ઉચિત હોવાથી તેનુ સ્વરૂપ સમજાવવામાં આવે છે.
પ્રમાણનું નિરૂપણ.
स्वपरव्यवसायि ज्ञानं प्रमाणम् ।
સ્યાદ્વાદરત્નાકર પ્ર૦ પરિ॰ સૂ. ર.
ભાવાર્થ જ્ઞાનના સ્વરૂપને અને તેથી ભિન્ન ઘટ, પેટ વિગેરે બાહ્ય પદાર્થો તે બંનેના નિશ્ચય કરાવવાવાળું જે જ્ઞાન હોય તેને પ્રમાણ કહેવામાં આવે છે. સૂર્ય', પ્રદીપ, લત્રણ વિગેરેની માફક જેવી રીતે સૂચ, પ્રદીપ વિગેરે પદાર્થો પેાતાને અને પરના પ્રકાશ કરવાવાળા છે તથા લવણુ જેમ પેાતાને અને પરને સરસ બનાવવાવાળું છે; તેવી રીતે જે સ્વપરને નિશ્ચય કરાવવાવાળું ાય તેજ જ્ઞાન પ્રમાણુરૂપ કહેવાય.
જ્ઞાનને અચેતન (પ્રકૃતિના ધર્મરૂપ ) માનવાવાળા સાંખ્યમતના નિરાકરણ માટે તથા જ્ઞાન હમેશાં પક્ષ જ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org