SearchBrowseAboutContactDonate
Page Preview
Page 435
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૮ : તત્વાખ્યાન. ઉપર કો બુદ્ધિશાળી ધ્યાન આપી શકે તથા “તેવા પરમા. શુઓના સાગના અભાવમાં આઘકર્મને અભાવતે વાત પણ આકાશપુષ્પ-સમાન સમજવી; કેમકે જ્યારે જીવ અને કર્મને સંબંધ જ સુવર્ણને પાષાણની માફક અનાદિ છે. ત્યારે આદ્યકમરને અભાવ તે અમાને છ જ છે. કેમ કે સર્વ કા સાતિ સંબન્યા તે અમારા બિલકુલ માનતા નથી. અને કચિત સાહિ સંભવ તે બધા કરનાર છે જ નહિ. અમારા મતમાં તે આત્માની સાથે કર્મને સંબન્ધ તથા તે દ્વારા શરીરની ઉત્પત્તિ વિગેરે પણ સારી રીતે સિદ્ધ કરવામાં આવી છે. તથા સંસારની પ્રતિબન્યક સામગ્રી દ્વારા મોક્ષની ઉપપત્તિ પણ બહુ જ યુક્તિપૂર્વક જ્યારે સિદ્ધ કરવામાં આવી છે, ત્યારે કઈ વાતની ઉપપતિ બાકી રહી તે સમજાવશે. માટે ઉપર્યુકત ઉપાલંભે તે આપને ત્યાં જ સુખશાન્તિ પૂર્વક રહેવાના. તથા શરીરના પ્રત્યેક અવયવમાં પ્રવેશ કરવાથી આત્માને સાવયવપણાની સાથે કાર્યપણાની જે આપત્તિઓ આપવામાં આવી, તે પણ અનભિજ્ઞતાને જ આભારી છે. કારણ કે પર્યાયાર્થિક નયની અપેક્ષાએ તે તે કર્મનો સંબન્યને લઈને જેવડું શરીર મળ્યું હોય, તેટલા માત્રમાં વ્યાપિને રહેવાથી શરીરમાં સાવયવપણું આવવાથી આત્મામાં પણ કથંચિત સાવયવપણું તે અમે જરૂર માનીએ છીએ. અને તે માન્યા સિવાય શરીરની સાથે સંબન્ધ કદિપણ ઘટવાને જ નહિં. તથા પૂર્વ પયયને વિનાશ અને ઉત્તરપર્યાયને ઉત્પાદન થતું હોવાથી પર્યાયાયિક નયથી કથચિત્ અનિત્યપણું પણ દ્રવ્યાર્થિક નયણી નિત્ય વન Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005320
Book TitleTattvakhyan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1924
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy