SearchBrowseAboutContactDonate
Page Preview
Page 436
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનદર્શન. ૨૨૪ માફક ઈષ્ટ જ છે. પરંતુ પરલકને અભાવ થવાને, એમ તે સ્વપ્નામાં પણ સમજવું નહિ. કારણ કે દ્રવ્યથી શાશ્વત છે, એમ પણ અમે જરૂર માનીએ છીએ. કિંચ કથંચિત્ અનિત્ય માન્યા સિવાય ભવાન્તરની પ્રાપ્તિ, ઉત્તરોત્તર શરીરને સંબન્ધ, જન્મ જરા, મૃત્યુ, બાલ્યાવસ્થા, યુવાવસ્થા વિગેરે કેઈપણ વાતની ઉત્પત્તિ થઈ શકવાની નહિ. અપચ શરીરપરિમાણ માનવામાં જે મૂર્ણપણાની આપત્તિ આપવામાં આવી, તેમાં પણ પ્રશ્નને અવકાશ જરૂર રહે છે. શું અસર્વગત દ્રવ્યપરિમાણને આપ મૂર્ત કહે છે? અથવા રૂપાદિગુણવાળાને મૂર્ત કહે છે? આ બે પ્રક પુછવામાં આવે છે. તેમાં પ્રથમ પક્ષ તે અમને ઇષ્ટ જ છે. કારણ કે અસર્વગત દ્રવ્યપરિમાણુરૂપ મૂર્ત પણું તે આત્માની અંદર અમે સારી રીતે માનીએ છીએ. તે પછી આપત્તિ શાની રહી? અને બીજો પક્ષ તે યુક્તિવિરુદ્ધ હેવાથી આદરવા લાયક છે જ નહિં; કેમકે જે અસવંગત હોય તે પાદિવાળું હોય એ કાંઈ નિયમ છે જ નહિં; કેમકે શબદ, મન વિગેરે ઘણી ચીજો અસવંગત છે, તે પણ આપ પિતે જ તેમાં રૂપ વિગેરે ગુણે માનતા નથી. તે પછી નિયમ ક્યાં રોકિંચ મૂર્ત ઘટ, પટ વિગેરેમાં મૂર્વ જલ વિગેરેને તથા લેઢામાં અગ્નિના કણને, દુધમાં સાકર વિગેરેને જ્યારે પ્રવેશ થતે આપણે તમામ સારી રીતે જોઈ શકીએ છીએ. એનાં તે સેંકડે ઉદાહરણ મળી આવે છે, ત્યારે મૂત્તમાં મૂર્તિને પ્રવેશ થઈ શકે જ નહિં, એ વાતને અભ્યાસ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005320
Book TitleTattvakhyan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1924
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy